Posted on April 29, 2007 by Pradip Brahmbhatt
પધારો પ્રાણ પ્યારા આચાર્ય મહારાજશ્રી
પ્રદીપ બ્રહ્મભટ્ટ તાઃ૯ મી માર્ચ ૨૦૦૦
પધારો અવનીધર અવતાર તમને વંદન વારંવારં
તમારા ચરણે પાવન થાય અમારું રુડું હ્યુસ્ટન ગામ.
સ્વામિનારાયણના સ્મરણ માત્રથી ભવોભવના ત્રાસ મટે છે
મોક્ષ તણા તો દ્વાર ખુલે છે ને જીવલડાને પ્રાણ મળે છે.
સુરજ જેવું મુખ પ્રકાશિત તેજ તણા પુંજ તમો છો
નામ ગુણ સૌ તમમાં પામ્યા તેથી આપ તેજેન્દ્રપ્રસાદ ઓળખાયા.
પગલાં પડે [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on April 25, 2007 by Pradip Brahmbhatt
અરુણોદય
અરુણોદય થયો,અરુણોદય થયો
નિશા વહી ગઈ,..અરે(૪)..અરુણોદય થયો..(૨)
આકાશ વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરુણોદય થયો.(૨)
કળીઓ ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે ગુલાલથી, બની ગયું વિરાટ છે…અરુણોદય થયો
કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરુણોદય થયો
નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | 1 Comment »
Posted on April 25, 2007 by Pradip Brahmbhatt
હોળી આવી હોળી આવી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો આ તહેવાર કે જેમાં હોળીકાનું છે દહન થવાનું
કાષ્ટ તણા કટકા ગોઠવીને માનવી તનથી સુખી થવાનો
સાચો આ ત્યૌહાર આપણો દોષોનું છે જેમાં દહન થવાનું
કામ્,ક્રોધ,મદ,મોહ,લોભને બાળીને તેમાં ભસ્મ કરવાનો
રામનામની જપમાળાથી જીવનો ઉધ્ધાર છે કરી લેવાનો..આવ્યો આ
હોલીકાનું દહન થતાં જેમ પ્રહલાદ નિર્ભય બની જવાનો
પ્રદીપ કેરો સંગ થવાથી ઉજ્વળ જીવન માનવ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on April 25, 2007 by Pradip Brahmbhatt
સન્માન – પ્રદીપ બ્રહ્મભટ્ટ 13 08 2006
માગે એ ન મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય…માગે એ ન
માનવી માગે ભેખ ભલેને, મળતી ન એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું એ તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 20, 2007 by Pradip Brahmbhatt
વ્હાલા પુ,મોટાને
૧૧-૫-૧૯૭૧ હરિઃઓમ આશ્રમ,નડીયાદ.
મને વ્હાલુ હરિઃઓમ નામ રે ,મને વ્હાલુ મોટાનું નામ રે
દીન રાત સ્મરું હું નામ રે……મને વ્હાલુ.
ભુખ્યાને આશ્રય આપીને……(૨) પંથ બતાવ્યો જી રે ..મને વ્હાલુ.
આંગણે આવેલાને આવકારીને..(૨)કીધો તેનો સત્કાર જીરે..મને વ્હાલુ.
પંથ ભુલેલાને પંથ બતાવીને..(૨)દોડાવ્યો નિજ માર્ગે રે…..મને વ્હાલુ.
સ્વામીનારાયણનો માર્ગ ચીધીને.(૨)મારો ઊધ્ધાર કીધો રે…..મને વ્હાલુ.
જીવન જીવતા કાંઈના મેળવ્યું..(૨)એ મેળવ્યું પુ.મોટા પાસે…મને વ્હાલુ.
દાસ પ્રદીપના [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 20, 2007 by Pradip Brahmbhatt
વ્હાલા સંતાન
નિરખી જેને મનડું મારું નિસદીન છે મલકાય
દૂર મુજથી થોડું જાતા ત્યાં આંખો આંસુથી છલકાય
એવા વ્હાલા છે સંતાન મારા વ્હાલા છે સંતાન.
માયા મુજને લાગી એવી જેની વાત મુજથી ન કહેવાય
દીલમાં જેનું સ્થાન છે એવા પ્યારા વ્હાલા છે દેખાય
એવા વ્હાલા છે સંતાન.
રોજ સવારે ઉઠતાં જેનું મુખડું હસતું છે દેખાય
જયજલારામ [...]
Filed under: કૌટુંમ્બિક કાવ્ય | Leave a Comment »
Posted on April 18, 2007 by Pradip Brahmbhatt
કાલ કોણે ભઈ દીઠી
જુન ૧૯૯૯
મળી ગયા સૌ સ્નેહીજ્નોને હરખે નિરખી, હેમખેમની વાત તો સૌએ કીધી
આજે મળ્યા છે હેયેહેયા મનમળેલા માને,જગજાણે છે કાલકોણે ભઈ દીઠી.
અમરપ્રેમના સ્વપ્ના જોતા પ્રેમમાં ખુપી જાતા,મનમંદીરમાં છબીક્યારની છુપી
રાજારાણી,માતાપિતા ને સગાસ્નેહીને,ખ્યાલ છે સૌને કાલકોણે ભઈ દીઠી.
સનમ તમો છો જનમ તમો સંગ, સ્વપ્ના રાતદીવસ એ જોતી
ક્યાંથી જાણે ક્ષણભંગુર જીવનનું અંતિમટાણું,કાલકોણે ભઈ દીઠી.
દીપ તમો [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 17, 2007 by Pradip Brahmbhatt
श्री जलासांई जयजयकार
श्रध्धा मेरी जलासाईमें ना ईसमे कोई हे भ्रम
लेकर माला रटण करु मै सफल हो मानव जन्म..श्रध्धा मेरी
जीवकी ज्योत समझ नापाये भटक रहा ये मन
आनबान के ये चक्करमें जीवन रहा ये जल….श्रध्धा मेरी
मिथ्या जीवन हो रहा हे ना मिले कोई चेन
श्रध्धा रखके मनको मनाले हो जायेगा आनंद…श्रध्धा मेरी
जलारामने ज्योत जलाई रामनामका [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 10, 2007 by Pradip Brahmbhatt
અપમાન
પ્રદીપ બ્રહ્મભટ્ટ , હ્યુસ્ટન
પતિનો પરલોક-વાસ દર્શાવતી સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી. તેણે છીકણી રંગનો સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી રાહ જોઇ રહી હતી. એને આજે પણ સંપુણૅ ખ્યાલ છે [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on April 9, 2007 by Pradip Brahmbhatt
નામકરણ
ખબર પઙી જ્યાં જન્મ થયાની
આવ્યા દોઙી સગા સ્નેહીને મિત્રો
કોની થઈ પધરામણી જગમાં
કેવું સ્વરુપ આવ્યું અવની પર
મનમાં મુઝવણ થઈ પહેલી
…..ખબર પઙી.
પપ્પા કેરા શબ્દને સુણવા
તરસી રહયા તા પપ્પા
લાગણી મનમાં ઉભરી આવી
ક્યારે સાંભળુ શબ્દ અનેરો કાને
…..ખબર પઙી.
દાદા દાદી દોડી આવ્યા
કોણ લાડલુ આવ્યુ જગમાં
હૈયે હામ ધરી બેઠાતા
સુણવા કલરવ વ્હાલા [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on April 6, 2007 by Pradip Brahmbhatt
ઉગતી ઉષાએ
ટમટમતા આ તારલીયા તો, ત્યજી ગયા આકાશને
માનવ મનને સર્જન કાજે ,પ્રેરે નવા પ્રભાતને, …..ટમટમતા આ
ઉગતા સુરજની સાક્ષીએ.(૨),મળતા મનડા રોજે રોજ;
વહેતી ધારા ઝરણાની.(૨),ને કલરવ કરતા હૈયા થોક;
તાત જગતનો પ્રેરે માનવને,સોનેરી કિરણો સુરજના છેક.
…..ટમટમતા આ
વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજે આવે તાજામાજા;
મોર ટહુકો દેતો જાય.(૨) ને કોયલ કુહુકુહુ છે કરતી;
એક તરસ છે માનવ હૈયે [...]
Filed under: ચિઁતન કાવ્યો | 1 Comment »
Posted on April 5, 2007 by Pradip Brahmbhatt
મનના મેળ મળ્યા છે તમથી વિરપુરના વ્હાલા જલારામ જોગી,
સૌ સુખ છોડી દુખથી બચવા શરણે જલાને આવ્યા જગતને છોઙી.
ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો ને અંતરમાં ઉજાશ લાવો
…..મનના મેળ
અંતરને તો એક અણસાર છે, પંણ મનમા છે એક આશા
કોણ જગતનો તારણહાર છે, ને કોણ જગતનો સજૅનહાર
તુજથી નથી આ છાનુ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 5, 2007 by Pradip Brahmbhatt
સંવત ૧૯૭૧ ના મે માસની ૧૧ મી તારીખે નડીઆદમાં સંત પુજ્ય મોટાના આશ્રમમાં તેમની કૃપાથી સર્વ પ્રથમ કાવ્યની રચના કરી તાઃ૧૨ મી મેએ તે વાંચીને તેમના આશીવાદ મેળવી આ લેખક જગતમાં પર્દાપણ થય્રુ. સં.૧૯૭૬ માં અરુણોદય કાવ્યને ગોપાલજીત ગ્રુપ, આણંદ દ્વારા યુવક મહોત્સવમાં રજુ થતાં ખેડા જીલ્લામાં પ્રથમ તથા રાજ્યમાં દ્વીતીય સ્થાન મળ્યું. કાવ્ય લખવાનું [...]
Filed under: Uncategorized | 2 Comments »