Posted on April 30, 2009 by Pradip Brahmbhatt
જન્મ અને જુવાની
તાઃ૩૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જુવાનીમાં તું સમજી લેજે,નહીં તો જીંદગી ભટકી રહેશે
મસ્ત મઝાની છે જુવાની,સમય સમજી તુ પારખી લેજે
નહીંતો તારું માનવ જીવન,મળ્યુ તને જે નીર્થક થાશે
લાગણી જ્યાં તુ મુકીશ નેવે, સાચે રસ્તે તુ ચાલી જાશે
મનનીમાગણી મુકી તુ દેજે,સાચુ જીવન પામી તુ લેશે
મળી તનેજો મમતા સાચી,નહીં આવે જીવનમાં આંધી
સંત,ભક્તિને સંગેરાખીશ,ઉજ્વળ જીવનજગે તુ પામીશ
પ્રભુ કૃપા ને [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on April 28, 2009 by Pradip Brahmbhatt
प्यारका दीप
ताः२८/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
दीया जले जब दीलमें, उसे प्यार कहते है
हर इन्सानके दीलमें, वो हरपल जलते है
………दीया जले जब दीलमें.
प्यार भरा संसार है ये, यहां पाना सबको है
ना उचनींच उसकेअंदर.वो सबको मिलता है
हरपल वो दिलके अंदर, गुंजता ही रहेता है
आंखे देती है इशारा, वो छुप नहीं शकता है
………दीया जले जब दीलमें.
कदमकदम [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on April 28, 2009 by Pradip Brahmbhatt
સહારો
તાઃ૨૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય,પ્રાણી,પશુ કે પક્ષી જન્મ મળે ત્યારથી તેના
અસ્તિત્વનો અંત આવે ત્યાં સુધીના જીવનમાં તેને દરેકપળે
સહારાની જરુર પડેજ છે. સહારા વગર તે જીવન શક્ય નથી.
મનુષ્ય જન્મમાં ચાહે તે ગરીબ,મધ્યમવર્ગી કે તવંગર હોય કે
પછી તેણે ભગવુ ધારણ કર્યુ હોય.
એટલે કે……
જગતમાં એટલુ જ કહેવાય કે કોઇપણ જીવન સહારા વગર
શક્ય નથી.
અને જેને,,,,,,
પરમાત્માની કૃપા મળે
તેને માટે જગતમાં [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on April 27, 2009 by Pradip Brahmbhatt
વાણી વર્તન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાણી વર્તન સુધરશે,જ્યાં વિચાર આવશે નિર્મળ
પ્રેમ પ્રીત ના માગવી પડશે,મળી જશે એ તત્પર
……વાણી વર્તન સુધરશે.
સ્નેહ પ્રેમને વણી લેજો,દીન રાત આ અવનીપર
મળી જશે માયા ને પ્રેમ, લાગશે જીવન ઉજ્વળ
સાર્થક જીવન બની જશે,ને મુકી જશો એક યાદ
ના માગણી પ્રભુથી રહેશે,મળશે મુક્તિ અંતકાળ
……વાણી વર્તન સુધરશે.
કોણેકર્યુ ક્યારેકર્યુ ના મળશે જીવને કોઇ અણસાર
મુક્તજીવન પ્રભુ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 27, 2009 by Pradip Brahmbhatt
दील ये चाहे
ताः२७/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
दीलसे मेरी चाहत है,प्यार मीले मुझे सबका
हर दीलमे में खो जाउ,येही मेरा एक सपना
……..दीलसे मेरी चाहत है.
अनजानी सी राहो पर, चल रहा आज अकेला
सोच समझ कर कदम चले,मीले मुझे सहारा
अपनापन महेसुस करुमें, ये ही सच्चा दामन
आकर मीले सच्चाप्यार,मीलजाये मुझे अपना
……..दीलसे मेरी चाहत है.
लेकर आया प्यार भरा दील,भीगी दो ये [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on April 26, 2009 by Pradip Brahmbhatt
ધુપદીપનુ અર્ચન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય ગજાનંદ ગણપતિ, મને દેજો પ્રેમભાવની ભક્તિ
નિત્ય સવારે કરુછુ સેવા, જીવન ઉજ્વળ કરી હુ લેવા
……..જય ગજાનંદ ગણપતિ.
ધુપ દીપ હુ કરુ પ્રેમથી,અર્ચન પુંજન ભક્તિ ભાવથી
સ્મરણ તમારુ મનમાં રાખી, કરુ ભક્તિ હું અંતરયામી
ઉજ્વળજીવન થાયઅમારું,કૃપામળે ઓઅવનીઆધારી
રાખજો અમ પર હેત દયાળુ,સદાતમો છો ખુબમાયાળુ
……..જય ગજાનંદ ગણપતિ.
રિધ્ધિ સિધ્ધિના દેવ તમો છો,સદા કૃપાળુ તમે ઘણાછો
ભક્તિ પ્રેમને સદા સ્વીકારી,છો ભક્તોના તમો [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 26, 2009 by Pradip Brahmbhatt
મને ઇર્ષા આવે.
.તાઃ૨૬/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળપણમાં સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે સારા માર્ક્સ મેળવતા વિર્ધાથીની
મને ઇર્ષા આવે મને એમ થાય કે મારાથી મહેનત કરી એવી લાયકાત કેમ ના મેળવાય?
જુવાનીમાં જ્યારે મિત્રોના માબાપને ખુશહાલ જોઉ ત્યારે મને ઇર્ષા આવે કે મારા
માબાપની સેવા કરી હુ તેમને કેમ ખુશી ન કરુ?
ભણતરના સોપાનો પર ખુશહાલ બાળકો [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on April 20, 2009 by Pradip Brahmbhatt
ગુજરાતી
સાહિત્ય
સરિતા
તાઃ૨૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુ ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
જ જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.
સા સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.
સ સમયને પારખી સફળતા મેળવે તે [...]
Filed under: કૌટુમ્બિક | Leave a Comment »
Posted on April 19, 2009 by Pradip Brahmbhatt
પડેલા પાંદડા
તાઃ૧૯/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી તમારી વાતમાં કાંઇક સમજાય છે.
વિચારીને ચાલતા બધુ મળી જાય છે.
સહજ સ્વભાવમાં બધુંય ચાલી જાય છે.
ઉંડા ઉતર્યા પછી સાચુ સમજાય છે.
માગણી મારી પ્રેમની દીલથી ઉભરાય છે.
સાચી વાત સમજતા મન દુભાય છે.
લાગે લગની જ્યાં,ત્યાં ચાહત મળી જાય છે.
વિચારીને ચાલતા રસ્તો મળી જાય છે.
મોહ માયા જગતમાં જીવને લાગી જાય છે.
ભક્તિની [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on April 18, 2009 by Pradip Brahmbhatt
અરજી પ્રભુને
તાઃ૧૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંભળી મારી અરજી પ્રભુજી, લેજો પકડી હાથ
ઉજ્વળ જીવનદેજો,જેમાં સદારહે તમારો સાથ
………સાંભળી મારી અરજી.
પ્રભાતપહોરના પહેલા કિરણે,દેજો મહેંક અપાર
જ્યોતજીવનમાં જાગતી રાખી મળજો વારંવાર
કૃપા સિંધુના સાગર છો તમે પ્રેમ ભક્તોને દેતા
લેજોહાથ અમારોઝાલી,જીવન ઉજ્વળ કરીલેવા
………સાંભળી મારી અરજી.
સંસારની જુઠી માયા, નાવળગી રહે આ કાયાને
મળેલસમયને પારખી લેવા, કરજો દુર માયાને
સાચી ભક્તિ સ્નેહ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 18, 2009 by Pradip Brahmbhatt
અદેખાઇ મળી
તાઃ૧૮/૪૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિચારોના વમળમાં માનવમન છે ગયું અટવાઇ
કેવુ,કેમ,ક્યારે બન્યુ વિચારતાં મળીગઇ અદેખાઇ
,,,,,,,વિચારોના વમળમાં.
સિધ્ધિના સોપાન ચઢે જ્યાં સાચી મહેનત થાય
મળે માનને મોભો જગે ને સગા સંબંધી હરખાય
લગીરપડે જ્યાં છાંટો અભિમાને ઇર્ષા આવીજાય
મહેંકતા મધુર જીવનમાં અદેખાઇ જ આવી જાય
,,,,,,,વિચારોના વમળમાં.
બાળપણની બારાખડી ને અમેરિકાની એબીસીડી
લઇ શબ્દોનો સથવારો ઉજ્વળતાને વણી લીધી
મળતા માન મલકમાં જેને ના [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 18, 2009 by Pradip Brahmbhatt
સીધી લીટી
તાઃ૧૮/૪/૨૦૦૯ પ્રદીપ ભહ્મભટ્ટ
સીધી લીટી દોરતા જગમાં ના લાગે કોઇને વાર
વાંકીચુકી જ્યાં થઇ જાય ત્યાં મન ઘણુ અકળાય
……..સીધી લીટી દોરતા.
ભણતર એતો છે જીવનમાં ઘડતરની એક કેડી
મક્કમમનથી પકડીસીધી જીવનમાં મળેપહેલી
મહેનત મનથી કરતાં ને પ્રેમભક્તિ સંગેરહેતા
વાંકીચુકી ના જીંદગી દીસે લીટી સીધી અનેરી
……..સીધી લીટી દોરતા.
પગથી જીવનની ચડતા ના લાગે કોઇને વાર
મહેનત સદા મનથી કરતાં મળી જાય સંસાર
પામવાપ્રેમ જગતમાં [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 17, 2009 by Pradip Brahmbhatt
જુવાનીનુ જોશ
તાઃ૧૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જુવાનીમાં જોશ જગાવી,જીંદગીની તુ કરજે કમાણી
મહેનત સાચા મનથી કરજે.મળશે જીવનમાં ઉજાણી
……જુવાનીમાં જોશ જગાવી.
મનમાં રાખજે ટેક ભણતરની, જીવનનુ એ ચણતર
મન લગાવી મેળવી લેજે,ગુરુજીનીકૃપા હૈયા અંદર
મળી ગઇ જ્યાં સાચી કેડી,ઉજ્વળ તારુ જીવનદીસે
સફળજન્મનો પાયો મળેત્યાં,શાંન્તિ મળશેતને જગે
…….જુવાનીમાં જોશ જગાવી.
ભણતરની પકડી સીડી,માબાપની કૃપા મળી જશે
આવી દ્વારે ઉભી સફળતા,જેનીજગમાં છે ખોટદીસે
મનની [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 16, 2009 by Pradip Brahmbhatt
આવજો વ્હેલા
તાઃ૧૬/૪/૨૦૦૯ (ગુરુવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવજો વ્હેલા બાપા દ્વારે, રાહ જોઉ હુ સૌની હારે
લેજો પ્રેમ અમારો દીલથી,
વીરબાઇ માતાને લાવજો પ્રેમથી
……આવજો વ્હેલા બાપા.
જન્મમળ્યો આ અવનીએ,ભક્તિ મળી ગઇ સાથે
માતા પિતાની કૃપા થતાં, લગની તમથી લાગી
દેજો પ્રેમ ને રાખજોપ્રેમ,માગણી મનથી અમારી
……આવજો વ્હેલા બાપા.
અવની પરના આગમનમાં,જીવ ગયો છે મુઝાઇ
ના આરો કે ઓવારો,નેમળ્યો મોહમાયાનો લ્હારો
મુક્તિજીવની માગણીતમથી,દેજો [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 15, 2009 by Pradip Brahmbhatt
પુનમનો ચાંદ
તાઃ૧૫/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ પવન ને શીતળ વાયરો
પ્રભુ કૃપાએ મળી જાય
માનવ જીવનમાં ઉજાસ દેવા
પ્રભુ કૃપા આવી જાય.
……શીતળ પવન ને શીતળ.
ચાંદાની શીતળતાને માણીએ
ને સુરજના કિરણ તપવી જાય
કેવી અજબ લીલા કુદરતની
દીવસ અને રાત વરતાઇ જાય.
……શીતળ પવન ને શીતળ.
માનવ જીવે અહેસાસ મળે
ને શીતળતાની કૃપા મળી જાય
મહેનત સાચા મનથી કરતાં
[...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on April 11, 2009 by Pradip Brahmbhatt
લાકડીનો ટેકો
તાઃ૧૧/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવે જ્યાં લાકડીનો ટેકો, ના મારશો કોઇ ઠેકડો
હાથ હાલતા બંધ થશે,ને પગની વાતના કરશો
……..આવે જ્યાં લાકડીનો ટેકો.
ચાલજો ડગકુ એક,ને વિચાર કરજો ચાલતા બીજુ
ગયો ટેકો જો લાકડીનો,ત્યાં જોશો નહીં કાંઇ લીલુ
મનમાં રાખીને હેત,આપજોરાખી લાકડી હાથેએક
છુટશે જો લાકડી હાથથી,તો બગડશે ચાલ અનેક
……..આવે જ્યાં લાકડીનો ટેકો.
તાલચાલનો ખ્યાલ રાખજો,સંતાનથી ના કહેવાય
મતી ગતીની [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on April 11, 2009 by Pradip Brahmbhatt
લાગી માયા
તાઃ૧૧/૪૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માયા મમતાના બંધનમાં,વણાઇ ગયો છે સંસાર
ના છુટે આ સગપણ જીવથી,જન્મ મળે જગમાંય
……..માયા મમતાના બંધન.
દેહ મળે જ્યાં અવનીએ,ત્યાં માતાપિતા હરખાય
ચાલે ડગલું એક ત્યાં,ભાર અવનીએ એક લદાય
મળે પ્રેમ સગાસંબંધીઓનો,ને આનંદ મળી જાય
પાણી માગતા દુધમળે,ત્યાં માયા સંસારી કહેવાય
……..માયા મમતાના બંધન.
પ્રેરણા જગમાં જ્યાંત્યાં મળતી,ના શોધી શોધાય
સોપાન જગમાં સમજી ચાલતા,મનડુ છે હરખાય
સંસારની [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 10, 2009 by Pradip Brahmbhatt
મળેલ સંસ્કાર
તાઃ૧૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉઠી સવારમાં માબાપને,જે પગે લાગી હરખાય
ઉજ્વળતાના સોપાન ચઢે,નેજીવન પાવનથાય
……..ઉઠી સવારમાં માબાપને.
મળેજ્યાં અણસાર એક પ્રેમનો,ના રહે અભિમાન
આનંદ અંતરમાં ઉભરે,ના માગણી કોઇ રહી જાય
વંદન કરતાં વડીલને,મળે દીલથી આનંદીત હેત
પ્રભુકૃપાએ પાવનજીવન,ત્યાંઅવનીએ થઇ જાય
……..ઉઠી સવારમાં માબાપને.
માની મધુર વાણીમાં, વ્હાલ સંતાનને મળી જાય
પિતાના પ્રેમનીવર્ષા હરપળ, જ્યાં ત્યાંમળી જાય
મળે સાથ ભગવાનનો, જ્યાં સંસ્કાર [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on April 10, 2009 by Pradip Brahmbhatt
सांइ दर्शन
ताः१०/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
शेरडी आके महेंका ये मन
लगता पाया उज्वल जीवन
कृपामें पाइ द्रष्टि आकर
बाबा मेरे है प्रेमके सागर
भक्तिकी एक छोटी लकीरसे
बाबा मैने पाया शेरडी धाम
उंचनीचका ना कोइ बंधन
ना नातजातमें है विखवाद
प्यारे बाबा मैने आके पाया यहां सबका प्यार
दर्शन बाबा करके तुम्हारा
जगकी शांन्ति यहां है पाइ
मनमे मैने पाइ शांन्ति
तनसे [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 10, 2009 by Pradip Brahmbhatt
દયાના સાગર
તાઃ૧૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રીતની રીત નિરાળી,
જગત જીવથી એ છે સંધાણી
મનથી માયા જ્યાં મુકી કાયાની,
અનંત આનંદ હૈયે એ દેનારી
……ભક્તિ પ્રીતની રીત.
રટણ કરો રઘુવીર રામનું,કે કરો તમે કૃષ્ણ કાનનું
મનથી લાગશે માયા પ્રભુની,મળી જશે ત્યાં પ્રીત
આંગણે આવશે કૃપા હરિની,માયા જગતની છુટશે
કરુણાનાસાગર તો છે કૃપાળુ,એ છે દયાના સાગર
……ભક્તિ પ્રીતની રીત.
વાણીવર્તન જ્યાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 9, 2009 by Pradip Brahmbhatt
ઉંમરનાઆરે
.તાઃ૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમરનો આવે જ્યાં આરો, ત્યાં માયા છુટી જાય
અણસાર મળે અંતિમનો, પ્રભુ ભજન થઇ થાય
……….. ઉંમરનો આવે જ્યાં.
મળેલી માયાને જાણી લેતા,સ્વજનો છે હરખાય
પ્રેમભાવના વહેંચતા, કુટુંબે આનંદઅનંત થાય
એક બે ડગલા ચાલતા, જ્યાં લાકડી ચાલે સંગે
મનથી માની લેજો ત્યાં, છોડજો દુનિયાના રંગ
……….. ઉંમરનો આવે જ્યાં.
ઉમળકો નેવળી ઉત્સાહ હવે,દુરથી દેખે આદેહને
આવીસંગે માણી રહ્યાતા,પગથીયા [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 8, 2009 by Pradip Brahmbhatt
અજ્ઞાનતાનો અંધકાર
તાઃ૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેં કર્યુ મેં કર્યુ તેમ મનથી સમજાય છે પળવાર
કેવી રીતે ક્યારે થયુ, તેનો કંઇ ના મળે અણસાર
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
મનુષ્ય જીવનમળે અવનીએ,પળમાં પરખાઇજાય
પ્રાણીમાંથી મુક્તિ મળતાં,કૃપાએ માનવી થવાય
મતિની ગતીને માણતાં,સાચી સમજ આવી જાય
શુધ્ધ બુધ્ધિએ વિચારીએ,ત્યાંઅજ્ઞાનતા દુર થાય
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
એક ભાવના ટેકમાં રહેતા,સાચી દ્રષ્ટિ મળી જાય
ઓળખી લેતા [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 8, 2009 by Pradip Brahmbhatt
લાયકાત
તાઃ૮/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત છે આ લીલા, જે સમજી ના સમજાય
કેવી વૃત્તિ આ મનની,ના પારખી ના પરખાય
………અદભુત છે આ લીલા.
આંગણેઆવી ઉભીરહી,ઉજ્વળ જીવનની જ્યોત
મનની મુંઝવણમાં મળી રહે,નાજાણી જીવે ખોટ
અવનીપર જ્યાં દેહ મળે,ત્યાં સૃષ્ટિને સમજાય
ઉત્તમ જીવનની આ કેડી,લાયકાતે જ મળીજાય
………અદભુત છે આ લીલા.
તનમનથી વિચારતાં, છે સકળ જગત પરખાય
ભક્તિના એક તાંતણો,જીવને શાંન્તિ મળી જાય
આગળનો [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 6, 2009 by Pradip Brahmbhatt
સવારથીસાંજનો
કક્કો
તાઃ૬/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક કર્મ એવા કરો કે જે જીવને શાંન્તિ આપે.
ખ ખાતી વખતે હંમેશાં પરમાત્માને યાદ કરો.
ગ ગયેલી વાતને ભુલી આવતી કાલનુ વિચારો.
ઘ ઘરને મંદીર બનાવવા જીવથી પયત્ન કરો.
ચ ચતુરાઇનો ઉપયોગ હંમેશા માણસાઇમાં કરો
છ છુપાવવુ એ ગુનો છે
જ જરુર પુરતું જ બોલવું તેમાં માણસાઇ છે.
ઝ ઝગડવુ એ પાપ છે,રસ્તો કાઢવો તે હોશિયારી છે.
ટ [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on April 5, 2009 by Pradip Brahmbhatt
અખંડકૃપા
તાઃ૫/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારી અખંડકૃપાએ, મહેંકી રહ્યા ઘરબાર
પામી તારી જ્યોત નિરાળી,ઉજ્વળ છે સંસાર
ઓ દીનદયાળુ,ઓ પરદુઃખ ભંજન
તારી લીલા અપરંપાર,જેનોદુનીયામાંનહીંપાર
……માડી તારી અખંડકૃપા.
ધુપદીપ સંગ વંદીએ પ્રેમે,સદા હૈયે રાખીએ હેત
ગંગાજળની ઝારી લઇએ પવિત્રપાવન કરવાદેહ
વંદન કરીએ દેહ થકી,ક્યાંક અમીદ્રષ્ટિ મળીજાય
……માડી તારી અખંડકૃપા.
માનવમનથી હેત રાખતા,તારો મળી રહે માપ્રેમ
ભજન ભક્તિની પ્રીત છે એવી, મળે દ્રષ્ટિએ હેત
કૃપાસાગરની તુ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »