Posted on October 27, 2009 by Pradip Brahmbhatt
ગોકુળીયુ ગામ વિરપુર
તાઃ૨૭/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી, જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 26, 2009 by Pradip Brahmbhatt
જીવનસંગીત
તાઃ૨૬/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અલખની અલબેલી લીલા,ના સમજી ના સમજાય
તાંતણે તાંતણા મળીને ચાલે,તોય દોર ના દેખાય
…….અલખની અલબેલી લીલા.
માનવજીવન મહેંકી ઉઠે,ને જીવન સત્કર્મે સચવાય
કદમકદમ પર પ્રેમ મળે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
સુખદુઃખનો એ સથવાર રહે,જે ભક્તિએ તરી જવાય
મોહમાયાના છુટતાબંધન,જીવને શીતળતાદઇ જાય
……..અલખની અલબેલી લીલા.
સરગમનો સંબંધ સુરથી,સાંભળી શીતળતા લેવાય
શાંન્તિ મનને દેતા સ્વરે,સ્પંદન પરમ પ્રેમના થાય
જીવનની જ્યોત ભક્તિએ,ને સંગીત [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 25, 2009 by Pradip Brahmbhatt
ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારામિત્ર શ્રી બ્રીજ જોષીના
ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને
મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ.
પ્રદીપ એટલે ?
તાઃ૨૫/૧૦/૨૦૦૯ (હ્યુસ્ટન) રાણા કરણસિંહ ગનુભા
પ્રદીપ એટલે ? પ્રજ્વલીત દીપ
પ્રદીપ એટલે ? દિવ્ય પ્રકાશ
પ્રદીપ એટલે ? પ્રેમાળ જ્યોત
પ્રદીપ એટલે ? પ્રેમનો દરીયો
પ્રદીપ એટલે ? જ્ઞાનનો ભંડાર
પ્રદીપ એટલે ? પ્રેમ કુંભ
પ્રદીપ એટલે ? પ્રિય ભક્ત
પ્રદીપ એટલે ? સેવા અને કૃપા
પ્રદીપ [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on October 25, 2009 by Pradip Brahmbhatt
કારતક સુદ સાતમ (૧૮૫૬/૨૦૬૬)
પરમ પુજ્ય સંતશ્રી જલારામબાપાના પવિત્ર જન્મ દીવસે
તેમની સેવામાં આ કાવ્યો ભક્તિ પ્રેમ સહીત સમર્પણ.
સંકેત જન્મનો
તાઃ૨૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રેમથી કરતા,ને વિરપુર ગામમાં રહેતા
રાજબાઇ હતુ નામ,ને ઠક્કર પ્રધાનજી ભરથાર
ધર્મ કર્મને સાચવી ચાલે,જીવનને કરવા ધામ
આવે આંગણે કોઇ માનવી,જે અન્નદાને હરખાય
નીત સવારે પુંજા કરતાં,આંગણે દીવા પ્રગટાય
……..ભક્તિ પ્રેમથી કરતા.
ભજન ભક્તિના [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on October 24, 2009 by Pradip Brahmbhatt
મૃત્યુનો અણસાર
તાઃ૨૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધન તોડે
…….મૃત્યુનો અણસાર મળે.
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધછે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપા પ્રભુની અપાર
………મૃત્યુનો અણસાર મળે.
સ્નેહ સંતાનને પારખી લેવા,માયા મહેંક જગાવે
જીવને જગમાં શાંન્તિ દેવા,જલાસાંઇ થઇ આવે
મુક્તિ દ્વાર ખોલવા કાજે,ભક્તિની ચાવી બતાવે
કુળ જન્મને [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 24, 2009 by Pradip Brahmbhatt
ભભુતીનો ચમત્કાર
તાઃ૨૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભલભલાને ભુમી ચટાડુ,એવો હું સમજદાર
અમેરીકાની લઇને ભભુતી,બતાવુ ચમત્કાર
……..ભલભલાને ભુમી ચટાડુ.
વિદેશોમાં હું વખણાતો,ને લઇને આવ્યો અહંકાર
બે આનાને હવે દઉ દબાવી, ડોલર બતાવી ચાર
રુપીયો ખણગતો અટકે,જ્યાં લીલી નૉટ બતાવુ
કેવીરીતે સમજાવુ તમને,હું કેવી જીંદગી વિતાવુ
………ભલભલાને ભુમી ચટાડુ.
ડગલેપગલે નમતાચાલો,તો ક્વાટર પેની દેખાય
નેવે ભણતર મુકીદેતાં,પગથી જીવનની મેળવાય
ના ભુવો કે ના ભભુતી,આતો દુરના ડુંગર [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on October 23, 2009 by Pradip Brahmbhatt
પ્રેમની સીટી
તાઃ૨૩/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ ક્યારે કેવી રીતે, ક્યાંથી કેમ આવી જાય
પ્રેમની સીટી વાગતા ભઇ,મિત્રો જ મળી જાય
……..કોણ ક્યારે કેવી રીતે.
સ્નેહની સાંકળ મળી જતાં,હૈયે પ્રેમ ઉભરાઇ જાય
પાંદડેપાંદડેપ્રેમ સરી જાય,ત્યાં સુગંધપ્રસરી જાય
દુનીયાના અંધકારમાં,જીવનને જ્યોત મળી જાય
બ્રીજ મળી જતાં પ્રદીપને,હૈયે અનંત આનંદથાય
……..કોણ ક્યારે કેવી રીતે.
સ્વાર્થ ભરેલ સંસારમાં,દુઃખ સાગરમાં ડુબી જવાય
હલેસાના સહવાસમાં,ધીમેથી એ પ્રેમે તરી જવાય
શરણું જલાસાંઇનું [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on October 23, 2009 by Pradip Brahmbhatt
ઘેરા વાદળ
તાઃ૨૩/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિરખી ગગનમાં અંધકાર, નૈનો કાયમ ઢળી પડે
અણસાર મેઘરાજાનો થાય,વાદળ ધેરા ફરી વળે
…..નિરખી ગગનમાં અંધકાર.
શનનન કરતી લહેર પવનની,મૃદુતા દેતી જાય
મહેંક મનને મળી જતા,જીવન લહેર પામી જાય
કુદરતનો સંકેત થતાં,માનવમન પ્રજ્વલીતથાય
અણસારની ચિનગારીએ જ,પ્રભુ કૃપા મળી જાય
……..નિરખી ગગનમાં અંધકાર.
વિજળીનો ચમકાર નિરખી,માનવતા જાગી જાય
માટીની સોડમ મળી જતાં,દેહે માનવતા મહેંકાય
મેઘરાજાના આગમનનો,જગે અણસાર મળી જાય
પૃથ્વી પરનો આનંદ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on October 19, 2009 by Pradip Brahmbhatt
પ્રભાતમાં શરણું
તાઃ૧૯/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિવજીનું મેં શરણું લીધુ,પ્રભુ પાવન જીવન દેજો
પ્રેમે અમારી ભક્તિ સ્વીકારી,ઉજ્વળ જીવન કરજો
………શિવજીનું મેં શરણું લીધુ.
સવાર સાંજમાં જ શ્રધ્ધા રાખી,સ્મરણ તમારુ કરતો
મોહમાયાના બંધન છોડવા,ૐ નમઃ શિવાય જપતો
જગજીવનમાં નીતસવારે,ભક્તિદીપ હું ચરણે ધરતો
લેજો સ્વીકારી દેજો પ્રેમ,આત્માનો એ જ છે અભરખો
……..શિવજીનું મેં શરણું લીધુ.
મા પાર્વતીની સેવામાં સદા,હું ધ્યાન મનથી રટતો
કરુણા પામી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 17, 2009 by Pradip Brahmbhatt
પ્રેમની તાકાત
તાઃ૧૭/૧૦/૨૦૦૯ (હ્યુસ્ટન) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની તાકાત ભઇ એવી,ના જગમાં એ દીસે ઓછી
આણંદથી હ્યુસ્ટન લઇઆવી,મારા મિત્ર બ્રીજ જોષી
સંગીતના તાલ મેળવી,જ્યાં કદમ મીલાવી [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on October 16, 2009 by Pradip Brahmbhatt
मिलता है
ताः१६/१०/२००९ प्रदीप ब्रह्मभट्ट
सच्चे दीलसे काम करो, तुम्हे साथ मिलता है
मनसे भक्ति करते चलो, प्रभुका प्यार मिलता है
……..सच्चे दीलसे काम करो.
अवनीके बंधनसे जीवको,मुक्तिका द्वार मिलता है
सच्चीराहपे चलके दिलसे,संतोको सन्मान देना है
जगके बंधन छोडकेजीवको,मुक्तिका मार्ग लेना है
मिलतीहै राह सच्ची,ओर प्रभुका प्यार मिलता है
……..सच्चे दीलसे काम करो.
जिंदगीकी हर मोड पे,जब दीलसे महेनत मिलती है
पाता वो इन्सान सबकुछ,जो पैसोसे नहीं [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | 1 Comment »
Posted on October 15, 2009 by Pradip Brahmbhatt
કેટલા વાગ્યા
તાઃ૧૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને પકડી ચાલતા,માનવ મહેંક મેળવી જાય
ઉજ્વળ જીવન મળી જતાં, જન્મ સફળ પણ થાય
……..સમયને પકડી ચાલતા.
દેહ મળે જ્યાં અવનીએ,જીવના બંધન મળી જાય
કરતા કામ માનવતાથી,ત્યાં સ્નેહની વર્ષા જ થાય
સરળતાના બંધન પણ ચાલે, ના સમય છુટી જાય
પગલે પગલુ સાચવે,ત્યાં સમયની ઓળખાણ થાય
…..સમયને પકડી ચાલતા.
માટીની જ્યાં મમતાછુટે,ત્યાં જીવન ધન્ય થઇ જાય
પરમાત્માની કૃપા મળે જ્યાં,પાવન [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 14, 2009 by Pradip Brahmbhatt
ક્યારે મળે?
તાઃ૧૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખ ખુલી જ્યાં પારણે,ત્યાં ચહેરો માનો દેખાય
મા સાંભળતા કાનથી,આંખમાં પાણીઆવી જાય
……..આંખ ખુલી જ્યાં પારણે.
મમતા હૈયેથી નીકળે,ના જગમાં કોઇથીએ કહેવાય
માણીલે માના હેત પ્રેમ,જે માની કૃપાએ મળી જાય
ઉજ્વળ પ્રેમના સોપાન મળે,ને જન્મ સફળ દેખાય
ક્યારે મળે પ્રેમમાબાપનો,જ્યારે હૈયેથી વંદન થાય
……..આંખ ખુલી જ્યાં પારણે.
કરુણાના સાગરમાં નાવડી,માના પ્રેમથી ચાલી જાય
આશીર્વાદની વર્ષામાં સાથે,મહેનતના હલેશા [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 12, 2009 by Pradip Brahmbhatt
માન અને સન્માન
તાઃ૧૨/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સૃષ્ટિના સહવાસમાં રહેતા,માનવીનેસથવાર મળી જાય
જન્મ મળતાં મનુષ્યનો, માન અને સન્માન મળી જાય
……સૃષ્ટિના સહવાસમાં રહેતા.
કુદરતની આ લીલામાં સંસારની સીડીએ,પ્રેમ દેખાઇ જાય
નાનકડા દેહના આગમનેઘરમાં,માબાપને માન મળી જાય
હરખાતે હૈયે નીરખતાં,બાળક પર વ્હાલપ્રેમ ઉભરાઇ જાય
આવીને સમાજની લહેરમાં,સંતાનનુ એ માન મેળવી જાય
…….સૃષ્ટિના સહવાસમાં રહેતા.
મહેનત મનથી કરતાંજગમાં,વ્યાધી સૌ ત્યાંથી ભાગી જાય
સફળતાની અનેક લહેર [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on October 12, 2009 by Pradip Brahmbhatt
કેવી રીતે આવુ?
તાઃ૧૨/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવાર થતાં હું રાહ જોઉ, ક્યારે થવાની સાંજ
આજની સાંજ થઇજતાં,વિચારુ કાલની સવાર
……..સવાર થતાં હું રાહ જોઉ.
સોમવારની તો સવારપડી,પછી થઇ છે સાંજ
ક્યારે આવશે શનીવાર,પછીતો નક્કી રવિવાર
પંદરદિવસથી તારીખજોતો,ક્યારે આવશે બાર
મળવાની મને માયાતુજથી,લેવાનેતારો પ્યાર
……સવાર થતાં હું રાહ જોઉ.
ઘરના તો સૌ આતુર બની, તારી જુવે છે રાહ
આવજે હૈયે પ્રેમ રાખી, [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on October 11, 2009 by Pradip Brahmbhatt
શિયાળાની શીતળતા
તાઃ૧૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવનની મીઠી લહેર મળે,ને ઉમંગ આનંદ વિભોર
હૈયે ઉભરે હેત કુદરતથી, એ છે શિયાળાની પહોર
……પવનની મીઠી લહેર મળે.
પંખીડાનો મીઠો કલરવ, ને ફરર ફરર ઉડતા જાય
ચકલીની ચીંચીં સંભળાય,ત્યાં કોયલનો ટહુકોથાય
મધુરપવન મહેંક લાવે,જે જીવનને મહેંકાવી જાય
કરુણામાનવીપરપ્રભુની,મહેનતથી જીવન હરખાય
……પવનની મીઠી લહેર મળે.
પરમાત્માની દ્રષ્ટિ નિરાળી,સુર્ય કીરણથી મેળવાય
કોમળતા કીરણોની અવનીએ,પ્રભાતે પામી લેવાય
ઠંડોપવન ને [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on October 11, 2009 by Pradip Brahmbhatt
અત્યારના યુગમાં થયેલા અનુભવને કાવ્ય સ્વરુપ આપેલ છે.
સત્યતાની સાંકળ જોતા આ પ્રેરણા થઇ છે.
કળીયુગમાં રસ્તો
તાઃ૧૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગામમાં કોઇ પુછે નહીં,ને શહેરમાં ના કોઇ જાણે
દેશની વાતતો નામનાય,ને જગતે સ્વપ્નુ લાગે
……..ગામમાં કોઇ પુછે નહીં.
ભણતરમાં નામગજ દોડ્યુ,ને ના સમજ કોઇ આવી
પાટી પેન પકડી હાથમાં,પણ તોય મતી ના માની
કર્યો પ્રયત્ન માબાપે ખુબ,પણ ના બુધ્ધી કંઇ ચાલી
ગામમાં કોઇ [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on October 10, 2009 by Pradip Brahmbhatt
ભુખ
તાઃ૧૦/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે અવનીએ જીવને, જન્મ મરણ મળી જાય
પૃથ્વી પર સોપાન ચઢવા,દેહને ભુખ વળગી જાય
……..દેહ મળે અવનીએ જીવને.
જન્મ મળતાં જીવને જગ પર,મા બાપ મળી જાય
બાળપણની સીડી પકડતાં,પ્રેમની ભુખ લાગી જાય
મળે માબાપનો પ્રેમ હૈયેથી,બાળક પ્રેમે મલકીજાય
ઉન્નત સ્નેહ ને આશીશ મળે,ત્યાં જીવન મહેંકી જાય
……..દેહ મળે અવનીએ જીવને.
બાળપણથી બારાખડી તરફ,જ્યાં જીવન ચાલતુ થાય
મળે જ્ઞાનની [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 8, 2009 by Pradip Brahmbhatt
આસોપાલવના તોરણીયા
તાઃ૭/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના બંધન છોડવા,આસોપાલવના તોરણીયા બંધાય
જન્મમરણની મુક્તિમાગવા,માડીમારે આંગણે દીવાથાય
……..જીવના બંધન છોડવા.
થઇકૃપા પરમાત્માની,ત્યાં અવનીએ માનવ જન્મમળ્યો
કરુણા જીવ પર કરી જ્યારથી, ભક્તિ પ્રેમથી કરી લીધી
આંગણેઆવી માડી રોજ સવારે,મને પ્રેમથી આશીશદેતા
માનવમન ના સમજી શકે, ભાવના ભક્તિની છે નિરાળી
……..જીવના બંધન છોડવા.
અવસરના જ્યાં દ્વાર ખુલે, ત્યાં જીવ પ્રસંગોમાં ભરમાય
શોધતા માયામોહ જગતના,ના દુશ્મન કોઇ જગે દેખાય
મળે બંધનજગના જ્યાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 7, 2009 by Pradip Brahmbhatt
શીતળપ્રેમ
તાઃ૬/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચાંદનીની શીતળતામાં,તારલીયા ચમકી જાય
અનંતઆનંદની મળે જ્યોત,જીવન મહેંકી જાય
…….ચાંદનીની શીતળતામાં.
કરુણા કુદરતનીઅપાર,ને સૃષ્ટિનો મળે સથવાર
અમૃત તણી મહેંકમાં,માનવ જીવન મલકી જાય
સાચોપ્રેમ ને સાચો સ્નેહ,ત્યાંઅંતર ઉભરાઇ જાય
નિર્મળતાના વાદળ મળે,ને કોમળતા મળી જાય
…….ચાંદનીની શીતળતામાં.
જોઇ એકલકીર જીવનમાં,જ્યાં જન્મસફળ દેખાય
ભક્તિની જો પ્રીત મળે,તો પ્રભુકૃપાય મળી જાય
નાશ્વન્તજીવનની નાકડીરહે,જીવ મુકિતપામીજાય
કોમળકિરણને કુદરતપ્રેમ,જે અવનીએ આવીજાય
……. ચાંદનીની શીતળતામાં.
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on October 5, 2009 by Pradip Brahmbhatt
દાન,દેખાવનુ
તાઃ૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચૅક લખી હજારનો દઇ દે દાનમાં,દાનવીર દેખાય
બેંકમાં સો ડૉલર ખાતામાં,ત્યાંચૅક પાછો પડી જાય.
……..ચૅક લખી હજારનો દઇ દે.
મોટી વાતો ને મોટા દેખાવ,ત્યાં દેખાવ મોટા થાય
કાગળ પર પણ દેખાય મોટા,ને ખુરશી ખેંચાઇ જાય
ના સમજે સંસાર આ,જગે માનવતા ક્યાં મળી રહે
પ્રેમ ભાવના ને લાગણી,આ જગે ગણીગાંઠી દેખાય
……..ચૅક લખી હજારનો દઇ દે.
ઉભો રહેવાને ટેકો મળે,ત્યાં લાકડી જ [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on October 5, 2009 by Pradip Brahmbhatt
આશિર્વાદની વેળા
તાઃ૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જન્મમાં સિધ્ધિ એવી,મહેનતથી મળી જાય
કરીએ જગતમાં કામ એવા, આશિર્વાદ વરસી જાય
……..માનવ જન્મમાં સિધ્ધિ.
બાળપણમાં મોંઘા મળે,જે માબાપથી લઇ લેવાય
પગે લાગતાં પ્રેમ મળે,ને ભાવના પ્રેમ દેતો જાય
મન મક્કમની કેડી પકડતાં,બાળપણ સુધરી જાય
……..માનવ જન્મમાં સિધ્ધિ.
જુવાનીના જોશમાં આવતાં,મહેનત લખાઇ જાય
કરી વંદન માબાપને જતા, ત્યાં કામ સફળ થાય
મહેનતનાસોપાન નિરાળા,ને સફળતા મળી જાય
[...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 5, 2009 by Pradip Brahmbhatt
સમયની સરભરા
તાઃ૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જગમાંજીવને,કર્મનાબંધન વળગી જાય
પ્રાણી પશુ માનવીમાં, માનવ જન્મ સફળ કહેવાય
……જન્મ મળે જગમાં જીવને.
અવની પરના આગમને,જીવ જગતમાં છે લપટાય
વાંકી સીધી જગ કેડી પર,એ ચઢ ઉતર કરતો જાય
જન્મ મળતા મળે બચપણ,પછી જુવાનીએ જકડાય
પકડી રાખે જ્યાં ખાનપાન,તે સફળતા ચઢતો જાય
……..જન્મ મળે જગમાં જીવને.
સમયની દોરને પકડીને,માનવી જીવન જીવતો જાય
કર્મવર્તનના બંધનનેછોડવા,જીવનમાં ભક્તિકરીજાય
જન્મ જુવાની [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on October 3, 2009 by Pradip Brahmbhatt
ભક્તિની સાચી ભુખ
તાઃ૩/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનીભુખ જ્યાંલાગે,ત્યાં મંદીરમસ્જીદના જોઇએ
પરમાત્માનુસ્થાન ઘરમાં,સાધુસંત આવી ભજીજાય
……..ભક્તિની ભુખ જ્યાં લાગે.
મનથી લાગે જ્યાં ભક્તિ, ત્યાં શ્રધ્ધાથી પ્રભુ ભજાય
ના સવાર સાંજ નડે,કે ના નડે ઘડીયાળના એ કાંટા
આવીને હૈયે હેત પણ મળે,જે જન્મ સફળ કરી જાય
ના સમયના વહેણ નડે,કે ના પૃથ્વીના કોઇ નરનાર
……..ભક્તિની ભુખ જ્યાં લાગે.
સાધુસંતની પવિત્ર દ્રષ્ટિ,પણ સરળતામાં સમજાય
આવી સંસારના બારણે, ભક્તિની દોરી દેતા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 2, 2009 by Pradip Brahmbhatt
गुजराती खुन
ताः४/३/१९७४ प्रदीप ब्रह्मभट्ट
लहु है ये गुजरातीका, हमे अपने चैनसे जीना है
दुश्मन जो हमको माने,तो तलवार हमारे हाथ है
……..लहु है गुजरातीका.
ये खुन है इन्सानोका,जो मांगे अपनी पुरी करते है
जीतेहै इन्सानकी तरह,हमसेतो गद्दारेभी कतराते है
…….लहु है गुजरातीका.
माग है हमारी सच्चीकी, नवनिर्माण हमारा विधान है
अगर सच्चाइ तुम नहिंचले,हम अपने खुनसे खेलेंगे
…….लहु है [...]
Filed under: Uncategorized | Leave a Comment »