Posted on April 30, 2010 by Pradip Brahmbhatt
૧ લી મે,ગુજરાતની તાઃ૧/૫/૨૦૦૯-૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગુજરાતની ગરવી ગાથામાં, ઉજ્વળ થયા જે નામ લાગણીપ્રેમ ને સ્નેહમેળવી,જગેઉજ્વળ તેમનાકામ …….ગુજરાતની ગરવી ગાથામાં. બાપુ ગાંધી લઇને આવ્યા,દેશ સ્વતંત્રતાનો પૈગામ ભારતદેશની શાનમાં,મુકીગયા મહાત્માગાંધી નામ વલ્લભભાઇની સાચી રાહે,ચાલીરહ્યા સૌ સંગાથીથઇ આઝાદીની અનોખી શાનમાં,બની ગયા એ નેતાજી …….ગુજરાતની ગરવી ગાથામાં. કસ્તુરબાએ સાથ દીધો,ને દ્વારકાધીસની મળી કૃપા નરસૈયાની કલમ નિરાળી,ભક્તિનીમળી ગઇ [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on April 30, 2010 by Pradip Brahmbhatt
શક્તિ તાઃ૩૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ મનથી કરેલી મહેનત,જેની જીવન સંગે સહેમત સફળતાની એ શક્તિ,ના કદી કોઇથી એ ઢળતી ……… મનથી કરેલી મહેનત. હાના ની ના કોઇ વ્યાધી,કે ના આવે કોઇ આંધી સરળતા સંગે સફળતા,એ ચાલે સહસંગીની થઇ સ્વચ્છ બને જ્યાં જીવન,ત્યાં પ્રભુની કૃપા શક્તિ માનવતાની સુવાસ મહેંકે,ને થાય સાચી ભક્તિ …………મનથી કરેલી મહેનત. ચિંતન મનથી થાય,જ્યાં [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 29, 2010 by Pradip Brahmbhatt
શું મેળવ્યુ? તાઃ૨૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ મનુષ્ય પોતાની જાતને હોશિયાર સમજી કરોડો લોકોને ઉલ્લુ બનાવે છે,જે જગતમાં જોઇ શકાય છે.છતાં આ કળીયુગની દેખાવની હવાને કારણે કોઇ પગલુ ભરાતુંનથી. તેથી દુઃખી માણસ દુનીયાના કોઇપણ દેશમાં સુખની દીશા પણ જોઇ શકતો જ નથી. કરોડો ડોલરો કે રૂપીયાને માનવીના હિતમાં ન વાપરતાં પાંચદસ માણસની વધારાની બુધ્ધિ જે ખોટા રસ્તે જ [...]
Filed under: સામાજીક | Leave a Comment »
Posted on April 29, 2010 by Pradip Brahmbhatt
સાચી સૉડ તાઃ૨૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ સાસુમાની સૉડમાં રહેતાં,સધળુ જ મળી જાય ના વ્યાધી ઘરમાં રહે,ને ભરથાર પણ હરખાય ………..સાસુમાની સૉડમાં રહેતાં. ઉજ્વળ જીવનની કેડી વહુને,આશીશે જ દેખાય મળેપ્રેમ સાસુ સસરાનો,જે માબાપ હવે કહેવાય પુંજન અર્ચન કરતાં પહેલા,સાસુને પગે લગાય આશીર્વાદ મળીજતાંતો,પરમાત્મા પણ હરખાય ……….સાસુમાની સૉડમાં રહેતાં. પતિને ઉભરે પ્રેમ હદયથી,જે સંગે રહેતા દેખાય માબાપને ખુશી દેખતાં,સંતાનનેય [...]
Filed under: કૌટુંમ્બિક કાવ્ય | Leave a Comment »
Posted on April 28, 2010 by Pradip Brahmbhatt
લખી લીધું તાઃ૨૮/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ના કોઇએ આંગળી ચીંધી,કે ના કોઇએ જકડી લીધી કૃપાથતાં માસરસ્વતીની,મેં ચાર પંક્તિ લખી લીધી ……….ના કોઇએ આંગળી ચીંધી. ભણતરની ના ગુલામીલીધી,કે ના લાગવગને પકડી સાચી સીડી પ્રેમનીમળતી,જેણે મતીને પ્રેમમાં જકડી કળીયુગી નાસ્પર્શી આદેહને,કે ના મોહમાયાએ લટકી સાચા સંતે ચીધી આંગળી,જેણે લખવા બુધ્ધિને પ્રેરી ………..ના કોઇએ [...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on April 27, 2010 by Pradip Brahmbhatt
ગબડી પડ્યો તાઃ૨૭/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ મુન્નો મારો છે મોટો દીકરો,ને તેજુ મારો નાનો મનથી રાખુ હેત બંન્ને પર,બનુ પિતા હુ અનેરો ……….મુન્નો મારો છે મોટો દીકરો. લાગણી જોતાં દોડીઆવે,બંન્ને નાના હતા જ્યારે હેત અમારા મનથી લેતાં,આંગળી એ પકડે ત્યારે સંતાનનો સહવાસ અમને,ઉજ્વળ જીવન દઇ દે ભાવિને સંભાળવા કાજે,કહેતા ભક્તિસંગ લઇ લે ……….મુન્નો મારો [...]
Filed under: કૌટુંમ્બિક કાવ્ય | Leave a Comment »
Posted on April 26, 2010 by Pradip Brahmbhatt
રાત્રીને વધામણા તાઃ૨૬/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવન તો છે વહેતુ ઝરણું,જે ખળખળ વહેતુ જાય સરળતાનો સહવાસ મળે,ને સુખદુઃખ સહેતુ જાય ………..જીવન તો વહેતુ ઝરણું છે. જીવના સંબંધ અવતરણ સંગે,જન્મતા સહવાય ઉત્તર,દક્ષિણ,પુર્વ,પશ્ચીમ,એતો સમયેજ સમજાય માનવ દેહને મહેનત વળગે,જે દીવસે જ દેખાય અંધારુ પામતા રાત્રીનું,દેહને શાંતિ જ મળીજાય ………..જીવન તો વહેતુ ઝરણું છે. ઉજ્વળ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on April 25, 2010 by Pradip Brahmbhatt
અભિમાનની કેડી તાઃ૨૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ માનું હું કે હું જ વાઘ છું,ને બીજા બધાજ છે બકરી બંધુકની જ્યાં ગોળીછુટે,ત્યાં આવી જાય ભઇ ચકરી …………માનું હું કે હું જ વાઘ છું. પાટી હાથમાં જ્યારથી,પેન આંગળીમાં છે ત્યારથી સમજી સમજી જ્યાં ચાલતી,ના મળતી કોઇ લાકડી ઓવારેથી જ્યાં ઉછળી,ત્યાં મળી અભિમાનની કેડી સંગ્રામ [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on April 25, 2010 by Pradip Brahmbhatt
લગની લાગી તાઃ૨૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ લગની લાગી રામ નામની,મનથી કાયમ રટણ કરુ ભક્તિની જ્યાં વાત આવે,ત્યાં જલાસાંઇને અનુસરુ ………..લગની લાગી રામ નામની. દેહ છે પામર ક્યારે ઢળશે,ના જગમાં કોઇ એ જાણે ભક્તિનુહોય પાસુ ભારે,તો પરમાત્મા લેવાજ આવે મન મતી ને તનની દ્રષ્ટિ,માબાપથી મળતી ચાલે સંસ્કાર સિંચન એ વર્તન છે,જે ભક્તિ સંગે જ આવે [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 24, 2010 by Pradip Brahmbhatt
મુલાકાત તાઃ૨૪/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ દેહને બંધન લાગે અનેક,ના આવે જીવની સાથે છેક મુલાકાત સાચા સંતની, જન્મ સફળ કરવા જરૂર એક ………..દેહને બંધન લાગે અનેક. વ્યાધી આવે ને જાય અનેક,છે જીવ દેહના એ બંધન શાંન્તિ અશાંન્તિ આવે છેક,ના માગણી કદીય મનથી મળશે જીવને માયાજગે,કળીયુગનીએ લીલા કહેવાય મુલાકાતી અમૃત જ્યાં મળે,ત્યાંજન્મ સફળ થઇ જાય [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 24, 2010 by Pradip Brahmbhatt
વિશ્વાસ તાઃ૨૪/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્રધ્ધા એ તો ભાવના છે,ને વિશ્વાસ મનથીજ થાય લીલા આ અવિનાશીની,શ્રધ્ધાએ જીવનમહેંકી જાય …………શ્રધ્ધા એ તો ભાવના છે. ડગલુ ચાલતાં પ્રભાતમાં,પ્રભુ પ્રાર્થના જગમાં થાય મળી જાય કૃપા ભગવાનની.જે શ્રધ્ધાથીજ મેળવાય …………શ્રધ્ધા એ તો ભાવના છે. મળ્યો દેહ માનવીનો જગે,ત્યાં માનીકૃપા મળી જાય પિતાને પરમેશ્વર માનતા,સંતાનની શોભા [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on April 23, 2010 by Pradip Brahmbhatt
ઉભરો મળેતો તાઃ૨૩/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ શાણપણની સીમા ના ઓળંગતા,સફળ મળે સહવાસ નાલેવાય કે નાદેવાય જીવનમાં,તોય સાચો મેળવાય એવો પ્રેમ જગતમાં છે,જે અનેરો અનાયાસે મળીજાય ………એવો પ્રેમ જગતમાં છે. માનવ જીવનનો સંગાથી,એ સદા જીવનમાં લહેરાય અનેક રીતે મળી જાય દેહને,જે મળતા પ્રેમ મેળવાય એક લહેર જોમળે જીવનમાં,તો માનવદેહ સાર્થકથાય સમય ને પકડી મળીજાય જ્યાં,ના ઉભરો [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 23, 2010 by Pradip Brahmbhatt
દરવાજો તાઃ૨૩/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ કૃપા પ્રભુની મળી જતાં,જીવને જન્મ મળી જાય માનવજન્મે જીવને,મુકિતનો દરવાજો મળીજાય ………..કૃપા પ્રભુની મળી જતાં. વિચાર વાણીએ મનથી,ને વર્તનદેહથી મેળવાય સંસ્કારની એક પહેલી પડતાં,પાલકપિતા હરખાય ડગલાંની કિંમત જે સમજે,ભરતાં જ તે વિચારાય મળી જતાં સંકેત ભક્તિનો,જન્મ સફળ થઇ જાય ……….કૃપા પ્રભુની મળી જતાં. લાગણી મોહ ને [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 21, 2010 by Pradip Brahmbhatt
आया ह्युस्टन ताः२१/४/२०१० प्रदीप ब्रह्मभट्ट मुझे प्यार मीला है जबसे,मैं खुश रहेता हु तबसे आया ह्युस्टन जबसे,मुझे खुशी मीलती पल पलसे ……….मुझे प्यार मीला है जबसे. लीखता था मै तबसे,जब पढता था आणंद स्कुलमे मुझे यार मीले संगीतके,जो नालढोल बजाते दीलसे गाना मेरा शोख था,पर लीखना माताकी असीमकृपा कीतने सालोसे मै [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on April 21, 2010 by Pradip Brahmbhatt
ભીખની રીત તાઃ૨૧/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ દુનીયા એતો દર્પણ છે,જે પરમાત્માથી જ દેવાય હાથપ્રસારી જગમાંરહેતાં,ભીખ અનેક રીતે લેવાય ……….દુનીયા એતો દર્પણ છે. માતાપિતાની કૃપા પામવા,હરપળ વિનંતીજ થાય સંતાન બનાવી જીવનદેતાં,તક જીવને એક દેવાય ઉપકારની અસીમકૃપા છે,જે હાથ પ્રસારીને મંગાય આશીર્વાદની હેલી લેવી,એ ભીખ માબાપથી લેવાય ……….દુનીયા એતો દર્પણ છે. વિધ્યાર્થીની લાયકાત મેળવવા,ભણતરને મેળવાય મહેનત [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on April 21, 2010 by Pradip Brahmbhatt
આવતીકાલ તાઃ૨૧/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ સમય સાચવી ચાલે માનવ,ના જીવનમાં પસ્તાય સમજી વિચારી પગલું ભરતાં,જીવન ઉજ્વળ થાય ………..સમય સાચવી ચાલે માનવ. મોહમાયા તો બારણેઆવે,લઇ કળીયુગનો સંગાથ મનથી દ્રષ્ટિ પારખી લેતાં,સમય સમય સચવાય મહેનતનો અણસાર મેળવતાં,વ્યાધીઓ ભાગે દુર ભુતકાળને ભુલીજતા જીવની,આવતીકાલ મહેંકાય ……….સમય સાચવી ચાલે માનવ. બાળપણને પાછળમુકતાં,જુવાનીમાંભણતરનેલેવાય બુધ્ધિને મહેનત મળતાં,ઉજ્વળ સોપાન [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 20, 2010 by Pradip Brahmbhatt
માંકડુ તાઃ૨૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીંદગી જીવતા માનવી ની,આવે વ્યાધીઓ ભરપુર પણ માંકડા જેવુ મન રાખતાં,ભાગવુ દુઃખથી જ દુર ……….જીંદગી જીવતા માનવીની. મળે જન્મ જીવને જગે,જેતે દેહ થકી સૌને છે દેખાય માનવદેહ મળતાં જીવને,પ્રભુકૃપાએ મન મળીજાય સમજીવિચારી ચાલતાં દેહને,તકલીફોથી દુર રખાય મન રાખતા માંકડા જેવુ,વ્યાધી આવતાજ ઉછળાય …………જીંદગી જીવતા માનવીની. સમય એતો ચાલતી [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 20, 2010 by Pradip Brahmbhatt
ઉભરો તાઃ૨૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ આકુળ વ્યાકુળ જીવનમાં,જ્યાં અતિનો સહવાસ થાય અંત મળે નામાગેલો જગમાં,જે ઉભરાથી ઢોળાઇ જાય …………આકુળ વ્યાકુળ જીવનમાં. પ્રેમ મળે જ્યાં હ્ર્દયથી,ત્યાં માનવતા મળતી દેખાય હદથી પાર દેખાવનો મળતાં,જીંદગી જ બગડી જાય …………આકુળ વ્યાકુળ જીવનમાં. ભણતરના સોપાને પહોંચે,જ્યાં માનવીથી સમજાય અતિને મેળવી લેતાં જગે,પાગલમાંજ ખપી જવાય ………..આકુળ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 20, 2010 by Pradip Brahmbhatt
વાવણી તાઃ૨૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ વાવશો તેવુ લણશો,ના જગમાં કોઇ શંકા ડગલુ વિચારી ભરશો,ના વળગે કોઇ ફંદા ………વાવશો તેવુ લણશો. સ્નેહ રાખશો હદમાં,તો મળશે જીવને શાંન્તિ માબાપની મળશે કૃપા,જીવન ઉજ્વળ થવા વળગેલા આ વૈભવથી,સાચવજો તનમનથી રહેશે સદા તમ હૈયે હામ,લેવાશે પ્રભુનુ નામ ……….વાવશો તેવુ લણશો. સહવાસ મળે માબાપનો,જે જીવનને દોરીજાય સંસ્કારની પળને પારખી,સહવાસી [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on April 19, 2010 by Pradip Brahmbhatt
શોધવા નીકળ્યો તાઃ૧૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ આ મળશે કે તે મળશે,તેમ મનમાં મુંઝવણો થાય ફાંફાં મારતાં ચારે કોર,નામળે જીવને શાંન્તિનો દોર ………..આ મળશે કે તે મળશે. દમડી થોડી હાથમાં મારે,ને વિચાર પવનની લ્હેર મેળવવાની મોટી ઇચ્છા,ત્યાં લાઇનમાં લાંબી દોડ ના વિચાર આવે મનમાં કે ના શાંન્તિને મેળવાય શોધાશોધની આ વ્યાધીમાંજ,જીવન વેડફાઇ જાય …………આ મળશે [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on April 19, 2010 by Pradip Brahmbhatt
શીવાલયને બારણે તાઃ૧૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભોલેનાથનુ ભજન કરતાં, જીવન ઉજ્વળ થાય શીવાલયનું બારણું ખોલતા,જન્મસફળ થઇજાય ………..ભોલેનાથનુ ભજન કરતાં. પરમ કૃપાળુ છે અવિનાશી,આત્મા તણો સથવાર જીવતરની કેડી બને નિરાળી,ને કૃપા પ્રભુની થાય મળે શાંન્તિ મનને ત્યારે,જ્યારે શીવજી છે હરખાય પ્રેમ પામતાંજ પરમાત્માનો,જન્મ સાર્થક થઇ જાય ………..ભોલેનાથનુ ભજન કરતાં. પ્રભાત પહોરના કિરણોએ,જ્યાં પુંજન અર્ચન [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 18, 2010 by Pradip Brahmbhatt
બંધ મોં તાઃ૧૭/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ લીલા ન્યારી મેં તો માણી,જ્યાં સંભાળી મારી વાણી ડગલે પગલે મનને શાંન્તિ,બંધ મોં રાખતાં મે જાણી ………લીલા ન્યારી મેં તો માણી. સમય સમજનુ એક જ કામ,મળી જાય છે સૌની હામ ના કદી માગણીય કરવી પડે,કે ના અપેક્ષાઓ રખાય સજળ સ્નેહે આંખો ઉભરે,ના કદી જીભથી કંઇ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on April 15, 2010 by Pradip Brahmbhatt
મન,તનનો મેળાપ તાઃ૧૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ મનન કરુ હું મનથી,ને રટણ કરુ હું તનથી ભક્તિ કરુ તનમનથી,ને મુક્તિ ઝંખુ દેહથી ……….મનન કરુ હું મનથી. અતુટકૃપા અવિનાશીની,દીધો આ માનવદેહ માર્ગ મુક્તિનો જોયો જ્યાં,મળ્યો સંતનો સ્નેહ ભક્તિની એકલકીર મને,માબાપથી મળી ગઇ શ્રધ્ધા રાખી સેવા પર,ત્યાં પ્રભુ કૃપામળીગઇ ……….મનન કરુ હું મનથી. પિતાપુત્રનો નાતો જગમાં,પરમાત્માથી થાય પ્રભુનો [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on April 15, 2010 by Pradip Brahmbhatt
મળેલ અણસાર તાઃ૧૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ કુદરતનો ભઇ ક્રમ નિરાળો,ના મળે જીવને અણસાર ક્યારે ક્યાંથી કેવી મળે,ના માનવ મનથી સમજાય ………કુદરતનો ભઇ ક્રમ નિરાળો. બાળપણમાં ચાલતા જોઇ નરનાર, જીવને મળ્યો ચાલવાનો અણસારઃ આંગળી પકડી જ્યાં માતાની મેં, ત્યાં ડગલાંને મળી ગયો સથવાર. ………કુદરતનો ભઇ ક્રમ નિરાળો. ભક્તિ જોઇ મારા માતાપિતાની, જીવનમાં મળ્યો ભક્તિનો અણસાર; સાંજ [...]
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on April 14, 2010 by Pradip Brahmbhatt
ભક્તિ મળી તાઃ૧૪/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવ મનની સહજતા,એ પ્રભુ કૃપાએ થાય તક મળે આદેહને,જે જીવને મુક્તિએ લઇજાય ………..માનવ મનની સહજતા. સવાર સાંજની સરગમ ન્યારી,ના ભેદભાવ દેખાય સમયને પારખી જીવનજીવતાં,અર્થ બધા સમજાય સુર્યદેવના પવિત્ર કિરણે,ઘરનુ આંગણું પવિત્ર થાય સુર્યાસ્તના કોમળ પ્રકાશે,ઝગમગ રાત્રી આવી જાય …………માનવ મનની સહજતા. કામણગારી આ કુદરતમાં,મળે જીવને અનેક [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »