Posted on December 31, 2011 by Pradip Brahmbhatt
. .સમયની ચાલ તાઃ૩૧/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ આજકાલ એ દીવસની ગણતરી,સમયે એતો સમજાય વર્ષની લાંબી કેડી ૨૦૧૧ની,૨૦૧૨ આવતાંજ દેખાય . ……………………….આજકાલ એ દીવસની ગણતરી. ના રોકી શકે જગતમાં કોઇ,છોને હોય પ્રભુનો અવતાર જીવને મળતા દેહ અવનીએ,સંગે ઉંમર વધતી જજાય સુખ દુઃખની જેમ સાંકળ દેહે,તેમ પ્રેમ ઇર્શાય વરતાય સમજી વિચારી ચાલતાં જીવને,સુખશાંન્તિય મળીજાય . …………………………આજકાલ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | 1 Comment »
Posted on December 29, 2011 by Pradip Brahmbhatt
. સદગતીનો માર્ગ તાઃ૨૯/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ સ્મરણ સવારે પ્રેમથી કરતાં,ઉજ્વળ જીવન દેહને મળતાં આંગણે આવી જલાસાંઇ રહેતાં,ભક્તિમાર્ગ જીવનમાં દેતાં . . ……………………….. ………….સ્મરણ સવારે પ્રેમથી કરતાં. ઉજ્વળ પ્રભાતના કિરણોજોતાં,નિર્મળપ્રેમની જ્યોત દેતા મોહમાયાને દેહથી દુર કરતાં,પ્રભુભક્તિની રાહ મેળવતા શીતળ સ્નેહની વર્ષાવરસતાં,જીવને શાંન્તિ સ્નેહે મળતાં કૃપા પ્રભુની જીવને મળતાં,મુક્તિ માર્ગની દોર નિરખતાં . ………………………………….. સ્મરણ સવારે પ્રેમથી કરતાં. કર્મનીકેડી શીતળ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on December 26, 2011 by Pradip Brahmbhatt
………………………..સાચુ શરણું તાઃ૧૫/૧૨/૨૦૧૧ (દુબાઇ) પ્રદીપ બ્રહ્મભટ્ટ શરણુ મારે બાબા સાંઇનું,ને ગરવુ છે શેરડી ગામ ભક્તિપ્રેમની કડી બતાવી,દીધુ ભક્તોને સુખધામ . ……………………………………….શરણુ મારે બાબાસાંઇનું. મળી પ્રીત માનવતાની,જે જીવનો કરી જાયઉધ્ધાર માયામોહની લાલચછુટતાં,જીવનુ થઈજાયકલ્યાણ અલ્લા ઇશ્વરને એક બતાવી,દીધો માનવતાનો સંગ ઉજ્વળ જીવને માર્ગ ચીંધી,રાખ્યો મનુષ્ય સંગે રંગ . . …………………………………………..શરણુ મારે બાબાસાંઇનું. નિત્ય સવારે પુંજન કરતાં,પ્રેમ તેમનો મળી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on December 26, 2011 by Pradip Brahmbhatt
સંમૃધ્ધિ તાઃ૨૬/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કદમ કદમને પુછી ચાલતા,માર્ગ સરળ થઈ જાય મોટીનાની વ્યાધી ભાગતા,આજીવન ઉજ્વળ થાય . …………કદમ કદમને પુછી ચાલતા. મનમાં રાખી શ્રધ્ધાસાચી,ત્યાં કર્મ સરળ પણ થાય જીવન જીવતાં નિર્મળયુગે,કળીયુગ દુર ભાગી જાય સ્નેહની સાંકળ દેહને ખેંચે,ના ઉભરોય પ્રેમનો થાય કૃપા મળતા જલાસાંઇની,આ જન્મ સફળ થઈ જાય . …………કદમ કદમને પુછી ચાલતા. વાણીવર્તન પકડીરાખતા,નાતકલીફ [...]
Filed under: ચિઁતન કાવ્યો, Uncategorized | Leave a Comment »
Posted on December 25, 2011 by Pradip Brahmbhatt
ક્રોધનું આગમન તાઃ૧/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ આ આવ્યો આ ગયો પ્રકરણે,મન અહીંતહીં ભટકાય ક્રોધનીકેડી મનને મળતાં,આધીવ્યાધીઓ વધી જાય . ………..આ આવ્યો આ ગયો પ્રકરણે. મેં કર્યુની માયા એવી,જે દેહે અભિમાન આપીજાય મનનીમુંઝવણ દોડી આવતાં,ક્રોધનું આગમન થાય માનવતાની મુડી નિરાળી,જે જીવનથી ભાગી જાય શોધવાનીકળેલ દેહનેજગમાં,ના માનવતામેળવાય . …………આ આવ્યો આ ગયો પ્રકરણે. ભક્તિનેસંગ થોડોય [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | 2 Comments »
Posted on December 25, 2011 by Pradip Brahmbhatt
. સરગમના સુર તાઃ૭/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ સરગમ તારા સુર સાંભળી,મારા કાનને શાંન્તિ થઈ પ્રીત પ્રેમના શબ્દ ઓળખી,મને આનંદ મળ્યો અહીં . .સરગમ તારા સુર સાંભળી. મનને મળતી માયા દોર,ત્યારે વ્યાધી આવતી થઈ એક છુટતાં આ જીવનમાં,બીજી દોડીને મળતી અહીં સરગમના જેમ તાલ વાગે,તેમ ચઢ ઉતર શરૂ થઈ મન મક્કમને શ્રધ્ધા સાથે,મારી જીંદગી સરળ થઈ . [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on December 22, 2011 by Pradip Brahmbhatt
જીવની પ્રકૃતિ. તાઃ૨૦/૧૨/૨૦૧૧. .પ્રદીપ બ્રહ્મભટ્ટ ધનવૈભવની ના માયા અમને,કે ના અપેક્ષાય રખાય ઉજ્વળજીવન જલાસાંઇથીમળતાં,જન્મસફળ થઇજાય …………………………………ધનવૈભવની ના માયા અમને. લાગણી કદીના માગી મનથી,કે ના જીવને દુભાવાય સમયની કેડી સમજી લેતાં,સાચીરાહ પણ મળી જાય ડગલું એક જીવનમાંભરતાં,મનથી વિચાર હજારથાય સફળતાની દરેક કેડીએ,જીવને અનંતઆનંદપણથાય ………………………………….ધનવૈભવની ના માયા અમને. મળતી રાહ જીવનમાં એવી,જે સદમાર્ગેજ દોરી જાય આફતો [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on December 22, 2011 by Pradip Brahmbhatt
. .કળીયુગી કર્મ તાઃ૨૦/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કાળા કામ કરવા નહીં,ના નામ બદનામ થાય સુડી વચ્ચે સોપારી આવતાં,એતો કપાઇ જાય . ……………કાળા કામ કરવા નહીં. મોહમાયાને નેવે મુકતા,આ જીવન ઉજ્વળ થાય ના કાયાને માયા વળગે,ના તકલીફોય મેળવાય જીવન નૈયા ચાલતી ઉજ્વળ,કીર્તીઓ મળી જાય પ્રેમનીસાચી રાહ મળતાં,નાઆધીવ્યાધી અથડાય . ……………કાળા કામ કરવા નહીં. કામણગારી કાયા થાય,જ્યાં નીતિ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on December 20, 2011 by Pradip Brahmbhatt
શુભ અવસર તાઃ૨૦/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળ્યા જીવનમાં અવસર ઘણા,જે જોઇ જોઇને સમજાય યાદરહે જીવનમાં જે મળેલા,તેને શુભ અવસર કહેવાય . ……………મળ્યા જીવનમાં અવસર ઘણા. પ્રીતની કેડી મળતાં જીવનમાં,સફળતાય મળતી જાય પ્રેમ મળતાં સંબંધીઓનો પ્રસંગે,ઉજ્વળ એ થઈ જાય મમતા મળતા પળેપળમાં,ના આધી વ્યાધી અથડાય અવસરએવો બનેજીવનમાં,જે પ્રેમની પાંખ બનીજાય . ……………મળ્યા જીવનમાં અવસર ઘણા. [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | 1 Comment »
Posted on December 18, 2011 by Pradip Brahmbhatt
. ઝંઝટ ગઈ તાઃ૧૧/૧૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ જગની ઝંઝટ નેવે મુકતા,મને પ્રેમ મળી ગયો ભઈ આવીશાંન્તિ દોડીઘરમાં,જગતની ઝંઝટ ભાગી ગઈ . ……………..જગની ઝંઝટ નેવે મુકતા. નિર્મળ માયા પ્રેમ હ્રદયનો,જગે માનવતા મળી ગઈ પ્રેમ ભાવના સામે આવતાં,ઉજ્વળ જીવન થયું ભઈ આધીવ્યાધી દુર ભાગી ત્યાં,જીવને આનંદ થયો અહીં આવતીકાલને ઉજ્વળજોતાં,દેહે જલાસાંઇનીકૃપા થઈ . ………..જગની ઝંઝટને નેવે [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on December 13, 2011 by Pradip Brahmbhatt
. કામથી નામ તાઃ૨૯/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળે નામ જો સારા કરે કામ,જે જન્મ સફળ કરી જાય શ્રધ્ધા પ્રેમની સાંકળ લેતાં,તમારૂ જીવન મહેંકી જાય . ………………મળે નામ જો સારા કરે કામ. જીવનમાં જ્યોત પ્રેમની પ્રગટે,ને શાંન્તિય મળી જાય લાગણી મોહની માયા છુટતાં,નિર્મળરાહ પણમેળવાય ઉજ્વળ જીવન દેહને મળતાં,સંસ્કાર પણ દેખાઇ જાય જલાસાંઇની કૃપામળતાં,જીવને મળેલદેહ ઉજ્વળથાય . ……………..મળે [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on December 13, 2011 by Pradip Brahmbhatt
. શીવજીની ભક્તિ તાઃ૨૯/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભોલેનાથની ભક્તિ કરતાં,જીવને શાંન્તિજ થાય કૃપા કેડી જીવનમાં મળતાં,જન્મસફળ થઇ જાય . ……………ભોલેનાથની ભક્તિ કરતાં. પ્રેમની રાહ પ્રભુથી મળતાં,આજીવ નાભટકી જાય મુક્તિકેરા દ્વારખુલતાં,મળેલ જન્મ સફળ પણથાય ૐ નમઃશિવાય સ્મરણથી,જીવેઅનંત શાંન્તિથાય ધુપદીપ અર્ચન સહવાસે,અમૃત જીવન થઇ જાય . ……………ભોલેનાથની ભક્તિ કરતાં. સોમવારની શીતળ સવારે,શંખનાદ જગે સંભળાય આંખ ખોલી દર્શનકરતાં,શિવજીની કૃપાય મળીજાય મા પાર્વતીની અસીમકૃપાએ,સ્વર્ગીય [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on December 13, 2011 by Pradip Brahmbhatt
. પ્રભુ કૃપા તાઃ૧/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળે કૃપા પ્રભુની જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય જીવનેમળેલ શાંન્તિએ,આદેહનું કલ્યાણ પણ થઈ જાય . …………..મળે કૃપા પ્રભુની જીવને. સફળજીવનની જ્યાં રાહમળે,ત્યાં કર્મપણ પાવન થાય આજકાલને આંબી લેતાં, જીવને મુક્તિમાર્ગ મળી જાય નિર્મલ પ્રેમની ગંગા વહેતા,ના આધી વ્યાધી અથડાય મળે કૃપા જ્યાં જલાસાંઇની,ત્યાં જન્મ સફળ થઈ જાય . …………..મળે કૃપા [...]
Filed under: ચિઁતન કાવ્યો | 1 Comment »
Posted on December 6, 2011 by Pradip Brahmbhatt
શાંન્તિ આવી તાઃ૧૫/૧૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ શીતળ સ્નેહને પકડી લેતાં,પ્રેમ આવી ગયો અહીં આધી વ્યાધી ભાગતાં અહીંથી,શાંન્તિજ મળીગઈ ……………..શીતળ સ્નેહને પકડી લેતાં. કુદરતની આ કામંણલીલા,જીવનમાં ચાલતી અહીં નિર્મળતાની સાંકળ મળતાં,જીંદગીપણ સુધરીગઈ નામદામની કેડી છે વાંકી,અહીંથીજ એ ભાગી ગઈ રામનામની સાંકળને પકડતાં, સરળતા આવી ગઈ …………….શીતળ સ્નેહને પકડી લેતાં. લેખ લખેલા જીવના જગતમાં,કોઇનેય એ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on December 6, 2011 by Pradip Brahmbhatt
વ્હાલીનો જન્મદીવસ તાઃ૬/૧૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ વ્હાલી અમારી રીમાનો,આજે જન્મ દીવસ ઉજવાય ખુશીનો સાગર માથે લઈને,માતા હર્ષાબેન હરખાય . …………….વ્હાલી અમારી રીમાનો. મળતો પ્રેમ માબાપનો,જે જીવનને ઉજ્વળ કરી જાય ભાઇ પલ્લવની પ્રીત મળતાં,આંખો આંસુથી છલકાય સમયની કેડી રીમાએ પકડી,પ્રેમ ભણતરથી થઈજાય ઉજ્વળજીવન સોપાનજોતાં,માબાપને હૈયે આનંદથાય . …………..વ્હાલી અમારી રીમાનો. પિતા પ્રેમ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on December 2, 2011 by Pradip Brahmbhatt
. અંધારૂ ૭/૧૧/૨૦૧૧ (અમદાવાદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ શાંન્તિનો સહવાસ જીવનમાં,ઉજ્વળતા આપી જાય મનને મળતી માયા દુર ફેંકતા,અંધકાર ભાગી જાય . …………….શાંન્તિનો સહવાસ જીવનમાં. જીવનમાં સોપાન નિરાળા,સાચી સમજણથીજ મેળવાય પારખીલેતાં કામનીકેડી,જીવનમાં નિર્મળતા આપી જાય કૃપા પ્રભુની મળતી જાય,જ્યાં નિખાલસતા આવી જાય ઉજ્વળપ્રેમ અંતરથીમળતાં,જીવનમાંઅંધારૂ ભાગી જાય . ……………શાંન્તિનો સહવાસ જીવનમાં. પ્રગટે જીવનમાં દીપ પ્રેમનો,જ્યાં જલાસાંઇની કૃપાથાય ઉજ્વળ કેડી [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on December 2, 2011 by Pradip Brahmbhatt
પસંદગી તાઃ૭/૧૧/૨૦૧૧ (અમદાવાદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવન જીવવા આદેહને,જીવનો સંગાથ મળી જાય નિર્મળતાની સાંકળ મળતાં,આ જીવન મહેંકી જાય …………….જીવન જીવવા આદેહને. કદીક થઈ જતાં કામમાં,જીવે કૃપા પ્રભુની થઈ જાય માનવતાની મહેંક સંગે,પામર આજીવન મહેંકી જાય શાંન્તિનો સહવાસ મળતાં,ના આધીવ્યાધી અથડાય આજકાલની ના કોઇ રામાયણ,જે જીવને પકડી જાય …………….જીવન જીવવા આદેહને. રામનામની માળાજપતાં,સાચી પસંદગી [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on December 1, 2011 by Pradip Brahmbhatt
શીતળ સહવાસ તાઃ૧/૧૨/૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવતાની મહેંક નિરાળી,સાચા સંબંધે જ સચવાય આવી આંગણે પ્રેમ મળે.જે શીતળ સહવાસે મેળવાય . ……………માનવતાની મહેંક નિરાળી. ભુતકાળની આ સાંકળ ન્યારી,જ્યાં સંબંધ સચવાય પ્રેમ નિખાલસ મળતાં જીવને,હૈયાય ઉભરાઇ જાય દેખાવનો ના અણસાર મળે,ના મોહમાયાય દેખાય શીતળતાના સહવાસને મેળવી,પ્રેમજપકડાઇ જાય . …………..માનવતાની મહેંક નિરાળી મળતી માનવતા જીવનમાં,જ્યાં [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »