ક્રોધનું આગમન
તાઃ૧/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ આવ્યો આ ગયો પ્રકરણે,મન અહીંતહીં ભટકાય
ક્રોધનીકેડી મનને મળતાં,આધીવ્યાધીઓ વધી જાય
. ………..આ આવ્યો આ ગયો પ્રકરણે.
મેં કર્યુની માયા એવી,જે દેહે અભિમાન આપીજાય
મનનીમુંઝવણ દોડી આવતાં,ક્રોધનું આગમન થાય
માનવતાની મુડી નિરાળી,જે જીવનથી ભાગી જાય
શોધવાનીકળેલ દેહનેજગમાં,ના માનવતામેળવાય
. …………આ આવ્યો આ ગયો પ્રકરણે.
ભક્તિનેસંગ થોડોય મળતાં,જીવનેશાંન્તિ મળીજાય
કળીયુગની ચાદરને છોડતાં,સાચી રાહને મેળવાય
પ્રેમનિખાલસ પારખીલેતાં,જીવથીભક્તિરાહ લેવાય
આજકાલની પવિત્રકેડીએ,જલાસાંઇની કૃપામેળવાય
. …………આ આવ્યો આ ગયો પ્રકરણે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય

very good bhajan…………
Anger is an emotion related to one’s psychological interpretation of having been offended, wronged or denied and a tendency to undo that by retaliation.
http://en.wikipedia.org/wiki/Anger
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)