Posted on November 3, 2009 by Pradip Brahmbhatt
દુઃખની માગણી
તાઃ૩/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મળતાં જગમાં,મહેનત મનથી કરતો
આવે આંગણે પરમાત્મા, તો દુઃખની માગણી કરતો
…….માનવ જીવન મળતાં.
દેહ મળે જ્યાં માનવીનો, સમજી વિચારી ચલાય
કામદામને વળગી રહેતા,જીવન સુખે જ જીવાય
દીલથી સતના સંબંધ એવા,સુખદુઃખ મળી જાય
લગની મનથી રાખી જલાની,મનને શાંન્તિ થાય
……….માનવ જીવન મળતાં.
કરુણાનાઅવતાર પ્રભુએ,લીધા અવનીએઅવતાર
આવી જગમાં રાહ બતાવ્યો,કરવા જીવનો ઉધ્ધાર
સુખનીસાંકળ મળતાં જીવ,ભુલી જાય પ્રભુનું નામ
જન્મ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on October 24, 2009 by Pradip Brahmbhatt
ભભુતીનો ચમત્કાર
તાઃ૨૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભલભલાને ભુમી ચટાડુ,એવો હું સમજદાર
અમેરીકાની લઇને ભભુતી,બતાવુ ચમત્કાર
……..ભલભલાને ભુમી ચટાડુ.
વિદેશોમાં હું વખણાતો,ને લઇને આવ્યો અહંકાર
બે આનાને હવે દઉ દબાવી, ડોલર બતાવી ચાર
રુપીયો ખણગતો અટકે,જ્યાં લીલી નૉટ બતાવુ
કેવીરીતે સમજાવુ તમને,હું કેવી જીંદગી વિતાવુ
………ભલભલાને ભુમી ચટાડુ.
ડગલેપગલે નમતાચાલો,તો ક્વાટર પેની દેખાય
નેવે ભણતર મુકીદેતાં,પગથી જીવનની મેળવાય
ના ભુવો કે ના ભભુતી,આતો દુરના ડુંગર [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on October 16, 2009 by Pradip Brahmbhatt
मिलता है
ताः१६/१०/२००९ प्रदीप ब्रह्मभट्ट
सच्चे दीलसे काम करो, तुम्हे साथ मिलता है
मनसे भक्ति करते चलो, प्रभुका प्यार मिलता है
……..सच्चे दीलसे काम करो.
अवनीके बंधनसे जीवको,मुक्तिका द्वार मिलता है
सच्चीराहपे चलके दिलसे,संतोको सन्मान देना है
जगके बंधन छोडकेजीवको,मुक्तिका मार्ग लेना है
मिलतीहै राह सच्ची,ओर प्रभुका प्यार मिलता है
……..सच्चे दीलसे काम करो.
जिंदगीकी हर मोड पे,जब दीलसे महेनत मिलती है
पाता वो इन्सान सबकुछ,जो पैसोसे नहीं [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | 1 Comment »
Posted on October 5, 2009 by Pradip Brahmbhatt
સમયની સરભરા
તાઃ૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જગમાંજીવને,કર્મનાબંધન વળગી જાય
પ્રાણી પશુ માનવીમાં, માનવ જન્મ સફળ કહેવાય
……જન્મ મળે જગમાં જીવને.
અવની પરના આગમને,જીવ જગતમાં છે લપટાય
વાંકી સીધી જગ કેડી પર,એ ચઢ ઉતર કરતો જાય
જન્મ મળતા મળે બચપણ,પછી જુવાનીએ જકડાય
પકડી રાખે જ્યાં ખાનપાન,તે સફળતા ચઢતો જાય
……..જન્મ મળે જગમાં જીવને.
સમયની દોરને પકડીને,માનવી જીવન જીવતો જાય
કર્મવર્તનના બંધનનેછોડવા,જીવનમાં ભક્તિકરીજાય
જન્મ જુવાની [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on October 1, 2009 by Pradip Brahmbhatt
સ્વર્ગનુ સુખ
તાઃ૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્વર્ગનુ સુખ મળે મને ઘરમાં,ને ભક્તિ સાચીથાય
પ્રભુ રામની મળે કૃપા ,ને સંત જલાસાંઇ હરખાય
………..સ્વર્ગનુ સુખ મળે મને.
નિર્મળતાની પકડી કેડી, ત્યાં પ્રેમની દીઠી પહેલી
સવાર સાંજની ભક્તિ પ્યારી,જે ધુપદીપથી થાય
મન અને માનવતા મળતા,પવિત્ર જીવન દેખાય
……….સ્વર્ગનુ સુખ મળે મને.
ભક્તિ ભાવની દોર પકડી,જીંદગીની નાવ ધકેલી
પત્નીપુત્ર સંગ પ્રહર પારખી,થઇરામનામથી પ્રીત
સંસારીસંતો મળી ગયા,જેણે ભક્તિની દીધી કસોટી
…….. સ્વર્ગનુ સુખ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on August 6, 2009 by Pradip Brahmbhatt
શ્રી રામ
તાઃ ૬/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી રામ જયરામ જય જયરામ
શ્રી રામ જયરામ જય જલારામ
શ્રી રામ જયરામ જય જયરામ
શ્રી રામ જયરામ જય સાંઇરામ
…….શ્રી રામ જયરામ.
રામનામથી ભક્તિ કરીને,
જીવની જગતથી મુક્તિ માગી
પ્રેમ પામી પરમાત્માનો,
જીવનો જન્મ સફળ કરી લીધો
સગપણ સાચુ જીવનુ જાણી,
પ્રભુ કૂપાનુ ફળ માગી લીધુ
આવી આંગણે જગત આધારી,
ભીખનુ ફળ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on July 22, 2009 by Pradip Brahmbhatt
દુઃખથી મુક્તિ
તાઃ૨૨/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામનુ જ્યાં રટણ થાય ત્યાં કામદામ દુરરહે
સંગે ચાલે સ્નેહ પ્રેમ ને ઉજ્વળ જીવન બની રહે
……..રામનામનુ જ્યાં રટણ.
પરોઢીયે નીત પુંજનઅર્ચન ને ધુપદીપ સદા કરે
સુર્યોદયના પહેલા કિરણે પૃથ્વીને ભઇ નમન કરે
માગણી મહેનતની કરતા સાચા દીલથીમળી રહે
પ્રેમ પ્રભુનો મળી રહે ના માગણી કદી કરવી પડે
……. રામનામનુ જ્યાં રટણ.
કુદરતની આરીત નિરાળી કદી મનના માની [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on July 4, 2009 by Pradip Brahmbhatt
પ્રભાતમાં સ્મરણ
તાઃ૪/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરસ્વતીનુ સ્મરણ કરુ ને પુંજા લક્ષ્મીજીની
ગણપતીને કરીહું વંદન,જીવની મુક્તિ માગુ.
…….સરસ્વતીનુ સ્મરણ કરુ.
કૃપા મળે મા સરસ્વતીની,બુધ્ધિ સુધરી જાય
ભક્તિનો સહવાસ મળે,ને પાવન જીવનથાય
મળશે જીભનેવાચા પ્રેમની આગણેસૌ હરખાય
આશીશ,પ્રેમને સ્નેહમળે જ્યાં માની પુંજાથાય
……..સરસ્વતીનુ સ્મરણ કરુ.
વરસે વર્ષા લક્ષ્મીની જ્યાં પ્રેમથી વંદન થાય
પુંજનઅર્ચન થાયમાતાના ત્યાં હેતસદાઉભરાય
કૃપામાની મળીજતાં,સાચીભક્તિએ ધનખોબાય
આંગણે આવે ના ભિક્ષુક તોય દાન પ્રેમનાથાય
……..સરસ્વતીનુ સ્મરણ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on June 25, 2009 by Pradip Brahmbhatt
દયાળુ અવતાર
તાઃ૨૫/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુનો પ્રેમ સદા મળી જાય,
સાચા ભક્તોના દર્શન થાય
અનંત આનંદ બ્રહ્માંડ તણો,
જે જીવને અવનીએ મળી જાય.
……..પ્રભુનો પ્રેમ સદા મળી.
વાણી શ્રધ્ધાને વર્તન જગમાં
માણી રહે માનવી ભક્તિના સંગે
દયા કૃપા કે પ્રેમ મળે આ દેહે,
જે પર કરુણાસાગરની કૃપા વરસે
સાચા સંતે સ્નેહ રાખી જીવનમાં,
પકડી ચાલતા મળે જ્યોત જીવનમાં
……..પ્રભુનો પ્રેમ સદા મળી.
દયા દાનનો એક સથવારો,
જગત જીવને લાગે સદા [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on June 6, 2009 by Pradip Brahmbhatt
ધરેલ હાથ
તાઃ૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાથ ધરીને માગવું તેને, જગમાં દાન ના કહેવાય
જ્યાં હાથદાનમાગવા લંબાય,તેને ભીખજ કહેવાય
……..હાથ ધરીને માગવું.
આત્માના કલ્યાણનુ બહાનુ, કાગળમાં બતાવાય
ભક્તિ સાચી કઇ છે તે, જગના જીવોને સમજાય
ના કલ્યાણ આત્માનું થશે,કે નહીં થાય કોઇપુણ્ય
ભગવુ પહેરી ભીખમાગવી,એ તો ભીખારીનીભુખ
………હાથ ધરીને માગવું.
દાનપેટી એ ધાર્મીક સ્થાને,હાથ પ્રસારવાની રીત
પૈસા મુકતા માનવી સમજે, પામી ગયો એ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on April 4, 2009 by Pradip Brahmbhatt
માની લીધુ
.
તાઃ૪/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન ઉજ્વળ કાજે મેં આંગળી પકડી આજે
લઇ લેજે જગનો પ્રેમ,ના રાખવો તેમાં વ્હેમ
…….જીવન ઉજ્વળ કાજે.
જ્યાંમળે હાથનેમાળા,માયા બદલે ત્યાં કાયા
કૃપાનો સાગર ગરજે,ત્યાં પ્રેમની વર્ષા વરસે
હેત ઉભરે જ્યાં હૈયે,માની લીધુ પ્રેમ પ્રભુનો એ છે
…….જીવન ઉજ્વળ કાજે.
મન માટીને મોહ કદી, માનવમન પામી શકે
જગત જીવ ને જોશને, કૃપા વગર જાણી શકે
જ્યાં મનથી [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on March 12, 2009 by Pradip Brahmbhatt
પુંજન અર્ચન
તાઃ૧૨/૩/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારણું ખોલુ પ્રેમ ભાવથી, ભક્તિ પ્રેમનો રંગ
ઉજ્વળ ઉગે પ્રભાત આજે, પુંજન અર્ચન સંગ
…….બારણું ખોલુ પ્રેમ ભાવથી.
પરમાત્માની પામવા કૃપા,હૈયે રાખુ સદા હેત
કંકુચોખા હાથમાં લઇને,કરું અર્ચના રાખી પ્રેમ
લાગણી રાખી ભાવના સાથે, અર્પુ હુ ગંગાજળ
લેજો સ્વીકારી દેજો હેત,રહી અમ જીવન સંગ
…….બારણું ખોલુ પ્રેમ ભાવથી.
માનવજીવન મહેંકાવી, દેજો માનવતાનો રંગ
આવજોઆંગણે આવકારુ હું,ધરુ દીપજીવનીસંગ
વંદન [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on February 12, 2009 by Pradip Brahmbhatt
જીવ અને જગત
તાઃ૧૨/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભવસાગરથી છે જીવને બંધન,
અવનીએ મળે એક જ અવસર
માનવદેહની માયા મળતા,
ભટકવુ અહીં તારે ફરતા ફરતા
……ભવસાગરથી છે જીવને
સૃષ્ટિની જ્યાં મળે માયા ત્યાં ના જગે કાંઇ સુઝે
મોહમાયા ને મમતા લઇને,ત્યાં ફરીએ ચૉરે ચૉરે
આવે આંગણે ભક્તિ દોડી,ના કાંઇ સુઝે અણસાર
માયાના બંધન લાગે મીઠા,ના છુટે ભઇ એકેવાર
………ભવસાગરથી છે જીવને
માયા જકડે [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on February 7, 2009 by Pradip Brahmbhatt
મળતા દાન
તાઃ૨૬/૭/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતા અમોને, દાન ઘણા આ દેહે
દાન દયાના, દાન હેતના, દાન મળે દમડીના
…..ભઇ મળતા અમોને દાન.
જોગીના જોગથી, [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on January 24, 2009 by Pradip Brahmbhatt
जपले रामनाम
ताः२४/१/२००९ प्रदीप ब्रह्मभट्ट
जपले मनसे रामनाम, तु करले जीवन उज्वल
सुखदुःख की संसारी सरगम, दुर रहेगी हरदम
………जपले मनसे रामनाम
मनसे जब तु रटेगा राम,सफळ तेरे सब काम
अंतरमें आनंद आयेगा,ना कोइ दुःख तु पायेगा
तनभी तेरा महेंकउठेगा, साथ जीवनके सवकाम
………जपले मनसे रामनाम
पलपल दिनकी गीनके चलेगा,सफलहो तेराअंत
शांन्ति मनको सभी मिलेगी, उज्वल तेरा मन
रामनामसे जुड जानेसे,रहेगी मुक्ति जीवके [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on January 14, 2009 by Pradip Brahmbhatt
આવે ભક્તિ અને પ્રેમ
તાઃ૧૪/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજ મારે આંગણે મેં આવતા દીઠા ભક્તિ અને પ્રેમ
જીવનની ઉજ્વળ જ્યોત જલાવતા દીઠા ભક્તિ પ્રેમ
…..આજ મારે આંગણે મેં
તુલસીજીની મહેંકપ્રસરી આંગણેને લીલીપાનની કોર
પંખીના કલરવમાં મે માણ્યા ઉજ્વળ જીવનના વ્હેણ
…..આજ મારે આંગણે મેં
આગમન સુર્યોદયનો થતાં માણી મેં જીવનમાં જ્યોત
પ્રકાશ કેરી પગદંડીએ મેળવી લીધો જલાસાંઇનો પ્રેમ
…..આજ મારે આંગણે મેં
દ્વાર મુક્તિના ખોલવા કાજે રમારવિ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on January 2, 2009 by Pradip Brahmbhatt
દર્દ અને સહવાસ
તાઃ૨/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ મનની મતી નિરાળી નાસમજી શકે કોઇ દેહ
દર્દ જીવનમાં જડાઇ રહે જ્યાં વૃત્તિ જીવને મળી રહે
એવી જગતપિતાની સૃષ્ટિ સહવાસે દીલે જડાઇ મળે.
જન્મ જીંદગી જ્યાં મળે પૃથ્વીએ પ્રેમની પડે છે ખોટ
મનમોહક મહેંકમાંમાનવ ભુલે પ્રભુને નામળેકોઇ પ્રેમ
દર્દ મળે જ્યાં દેહને જગમાં મુક્તિ માટે વિનવેપ્રભુને
સાચી શ્રધ્ધા જ્યાં મનથિ થાય ત્યાં મળે જગમાંપ્રેમ
એવી [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on December 10, 2008 by Pradip Brahmbhatt
સુખ અને દુઃખ
તાઃ૯/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખની સાંકળમાં જીવન જકડાઇ જાય
પ્રેમ ભક્તિની લગન મળે ત્યાં જીવને શાંન્તિ થાય
સકળ વિશ્વના જીવ જગતમાં માનવ છે મલકાય
અવનીપરના આગમનમાં જ પાવનકર્મ છે થાય
લગની મનને લાગે જેની જીવ સંગે જ તે જોડાય
કર્મતણા બંધન તો જીવને જન્મમળતા મળીજાય
……….સુખદુઃખની સાંકળમાં.
ભક્તિના બંધન તો સૌને સમજે તે જ તરી જાય
પરમપિતાની કૃપા જ મળે [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on November 29, 2008 by Pradip Brahmbhatt
મારી ભક્તિપ્રીત
તાઃ૨૯/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી શ્રધ્ધા સાચી, મને લાગે સાચી
મારી ભક્તિ સાચી,મારી સાચી ભક્તિ પ્રીત
પ્રેમ કરુ હુ પરમાત્માને દિલથી,ના બીજી કોઇ જીદ
…..મારી શ્રધ્ધા સાચી
મનથી કરું હું જલાબાપાની સેવા
ભક્તિમાં સાથે સાંઇબાબાનું સ્મરણ કરુ છુ
માગુ ભક્તિ જે આપે જીવને ઉજ્વળ ભાવ પ્રભુથી
…..મારી શ્રધ્ધા સાચી
વિરબાઇમાતા આશિશ દેતા હરખાતા
શ્રધ્ધાપ્રેમે જીવન કર્યુ અર્પણ પ્રભુનાશરણે
ના જગની માયા કે [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on September 28, 2008 by Pradip Brahmbhatt
गहेराइ
ताः३०-५-१९७७ प्रदीप ब्रह्मभट्ट
पावन तेरे दर्शन है,
जो कभी ना भुल पाउगा
गहेरा तेरा चहेरा है,
जो कभी ना समझमै पाउगा
तेरे आंगनमें जो फुल खीले,
कभीना मुरझा पायेगे
नैनोकी तेरी बानीको,
कभी ना पढ मै पाउगा
कर्मोकी तेरी लीलाको,
कभी ना मै लीख पाउगा
दर्शन से तेरे मुक्तानंद,
परम शांन्ती मै पाउगा
ओ प्राणसे प्यारे बाबा,
तेरे चर कमल मै [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on September 6, 2008 by Pradip Brahmbhatt
સાંકળના બંધન
તાઃ૬/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંકળ તારા બંધન, ના તુટે ના કોઇથી તોડાય
જગમાં કર્મના બંધન ના સમજ્યા ના સમજાય
ઓ વિશ્વવિધાતા તારી લીલા કોઇથીના પરખાય
આ સૃષ્ટિનો અણસાર જગમાં કોઇથી ના છોડાય
………સાંકળ તારા બંધન
અગણીત તું ઉપકાર સમજુ, તારા ના કહેવાય
ભવસાગરમાં થતા તારાકામ તારાકર્મથી ગંઠાય
………સાંકળ તારા બંધન
કુદરતનીકરામત જગતમાં નાપારખી નાપરખાય
દીધી હૈયાથી હામ કોઇને,સૃષ્ટિમાં સાચી સમજાય
………સાંકળ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on August 26, 2008 by Pradip Brahmbhatt
ખાલી હાથ
તાઃ૨૬/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
સાચી શક્તિ ભક્તિમાં, છે પ્રભુનો અણસાર
માગુ મનથી પ્રભુનીપાસે મુક્તિ દો ભગવાન
અવની પરના આગમન ને, કર્મ તણા છે બંધન
સુખદુખનીસહયારી જીંદગીમાં,ભક્તિનો છે સંબંધ
સાચી માયા પ્રભુથી કરવી જગની માયા મિથ્યા
આવ્યા અવનીપર જ્યારે,મળી જગમાં આ માયા
માળાની ના જરુર જગને,હ્રદયમાં રાખો શ્રીરામ
અંતરથી જ્યાં સ્મરણ થાયત્યાં મળે છે જલારામ
આવ્યા આ ધરતી પર,હાથમાં કાંઇ ન લાવ્યા
ના લઇ જવાના જગથી,ખાલી હાથ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on July 21, 2008 by Pradip Brahmbhatt
સોમેશ્વર મહાદેવ
તા૨૧/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર છે પ્રથમવાર ને પ્રભુનું ડમરુ ડમડમ થાય
નાગદેવતા દુધ સ્નાને ને શીરે બીલી પત્ર ઠલવાય
…………ભોલે મહાદેવ સદા હરખાય
જગતના પાલનહાર પુંજાય ને વિશ્વ આનંદે લહેરાય
ઑમ નમઃશિવાય, ઑમ નમઃશિવાય ચારે કોર થાય
…………ભોલે મહાદેવ સદા હરખાય
ભક્તિ જેના બારણે ડોલે, ને મંદીરનો થાય અણસાર
સુખને શાંન્તિનો વરસાદ વરસે, ને કૃપાશીવની થાય
…………ભોલે [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on June 26, 2008 by Pradip Brahmbhatt
અજાણતા
તાઃ૨૬/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક સવારે સાંભળી લીધા મેં ભક્તિના ગુણગાન
મનમાં લાગી લગની ને મળ્યો જલાનો અણસાર
..…..અજાણતા મળ્યો ભક્તિનો અણસાર.
મંજીરાના તાલ મેળવી થાય પ્રભુના જપતાલ
અંતરની ઉર્મીઓ જાગીને મનડું આનંદે હરખાય
……અજાણતા મળ્યો જલાનો અણસાર.
આરતીઅર્ચના જાણીલીધા ત્યાંભક્તિથાયઅપાર
સ્નેહપ્રેમની પગદંડીપર ન માગ્યુંમળે અપરંપાર
…….અજાણતા મળ્યો જલાનો અણસાર.
સિધ્ધિવિનાયક સ્નેહ દેતા ને મા ઉમિયા હરખાય
લાગે જીવનસાર્થક બનતુ જ્યાં ભક્તિનો સહવાસ
[...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on May 22, 2008 by Pradip Brahmbhatt
વિશ્વાસ પ્રભુનો
૨૨/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પર અવતાર મળ્યો જ્યાં કૃપા પ્રભુની થઇ
ઉપકારોની હારમાળામાં જીંદગી ઝપટાઇ ગઇ
પ્રથમ શરણે માતપિતાને દેહ છે દીધો અહીં
પ્રેમની અસીમકૃપા હતી જે સંતાને આવીગઇ
પુત્રબની અવનીપર સંસારની માયા લાગીગઇ
માતપિતાની માયાને પરમાત્માથી પ્રીતીથઇ
ભવસાગરના આ કિનારે સ્નેહપ્રેમ મળે અહીં
લાગી માયા જ્યાં સંસારની બંધન છુટે નહીં
જીવ શીવની પ્રીત અનામી જલ્દી મળશે નહીં
[...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »