અજાણતા
Thursday, Jun 26 2008
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
3:04 pm
અજાણતા
તાઃ૨૬/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક સવારે સાંભળી લીધા મેં ભક્તિના ગુણગાન
મનમાં લાગી લગની ને મળ્યો જલાનો અણસાર
..…..અજાણતા મળ્યો ભક્તિનો અણસાર.
મંજીરાના તાલ મેળવી થાય પ્રભુના જપતાલ
અંતરની ઉર્મીઓ જાગીને મનડું આનંદે હરખાય
……અજાણતા મળ્યો જલાનો અણસાર.
આરતીઅર્ચના જાણીલીધા ત્યાંભક્તિથાયઅપાર
સ્નેહપ્રેમની પગદંડીપર ન માગ્યુંમળે અપરંપાર
…….અજાણતા મળ્યો જલાનો અણસાર.
સિધ્ધિવિનાયક સ્નેહ દેતા ને મા ઉમિયા હરખાય
લાગે જીવનસાર્થક બનતુ જ્યાં ભક્તિનો સહવાસ
……..અજાણતા મળ્યો જલાનો અણસાર.
આવ્યા આંગણે સાધુનેસંતો લઇ ભક્તિનો ભંડાર
ઉજ્વળમાનવજીવનલાગે જ્યાં ભક્તિમળે લગાર
……..અજાણતા મળ્યો જલાનો અણસાર.
અંતરમાં ઉર્મીઓજાગે ત્યાં ભાગે તકલીફો અજાણ
સાચોસ્નેહ ને મળશેપ્રેમ રાખશો પ્રભુથીપ્રેમ લગાર
…….અજાણતા મળ્યો જલાનો અણસાર.
###################################
No Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
5:43 pm
વિશ્વાસ પ્રભુનો
૨૨/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પર અવતાર મળ્યો જ્યાં કૃપા પ્રભુની થઇ
ઉપકારોની હારમાળામાં જીંદગી ઝપટાઇ ગઇ
પ્રથમ શરણે માતપિતાને દેહ છે દીધો અહીં
પ્રેમની અસીમકૃપા હતી જે સંતાને આવીગઇ
પુત્રબની અવનીપર સંસારની માયા લાગીગઇ
માતપિતાની માયાને પરમાત્માથી પ્રીતીથઇ
ભવસાગરના આ કિનારે સ્નેહપ્રેમ મળે અહીં
લાગી માયા જ્યાં સંસારની બંધન છુટે નહીં
જીવ શીવની પ્રીત અનામી જલ્દી મળશે નહીં
શ્રધ્ધા અને વિશ્વાસમાં મન પરોવજો અહીં
બંધનસંબંધમાં વળગી લપેટાશે જીવપામર થઇ
છુટશેનહીં આતાંતણો ભક્તિએ વિશ્વાસ નહીં
લાંબી જીંદગી લાંબી માયા વળગી રહેશે અહીં
વિશ્વાસ પ્રભુમાં રાખતાં માયા વળગશે નહીં.
૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮
No Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
3:55 pm
અલૌકિક હિસાબ
૧૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
ના હાથમાં મારા કે ના હાથમાં તેના
એતો વ્હાલા જીવે,કરેલ કર્મ ગત જન્મે કેવા
આગળ ના જ્યારે તું જોતો અહીં પળવાર
મિથ્યા બનશે પામર દેહ ના મળશે અણસાર
મળી જીંદગી માનવની માનજે તું ઉપકાર
સમજી થોડું દેજે હરિને જેણે દીધું તને અપાર
સર્જનહાર કદી ના ભુલે કરે દયા ક્ષણવાર
માણવા તારે મહેનત કરી ભક્તિ દેવી લગાર
ક્યાં જવુ કે ક્યાં ના જવું સૃષ્ટિ કરે હિસાબ
કરજે કામને લેજે હામ,તને જલો કરેઅણસાર
દીધા બંધન માયાના જે સ્નેહ ભરેલ અનેક
પળપળ તારી જમાથશે જ્યાં ભક્તિમાં વિવેક
અવની પરનું આગમન નહીં મળે અનેક
જીવજે સાર્થક જીવન જે ,દે શાન્તિ જીવને છેક
———————————————————————
No Responses »
કુદરત
Thursday, Mar 27 2008
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
9:54 pm
કુદરત
ઑગસ્ટ ૨૦૦૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરત તણા એ ખેલને પામી શક્યુ છે કોણ એ
એક હાથે ખુશહાલ છે જે બીજે હાથે નેક છે
જોર શોર કરી કરીને પામી શક્યો ના વૉટ એક
પામ્યો શિકસ્ત જ્યારેએ કહે કુદરતનો ખેલએ
નેકી સાથ સાથ છે બંદો તુ બને જો કુદરતનો
ધરમ તારો માનવનો માનવીને જોતો છેકથી
હાથ તારો માગે કોઇ દેજે સહારો તારા હાથનો
કુદરતનો એ નિયમ એક બીજો હાથ થામે તારો
જનમસફળ મળશે તને કરજે સારા કામ નેકીથી
સફળ જીવન છે પ્રદીપનુ કુદરતની એક ટેકથી
બંદો થઇ બંદગી કરે ફરજ તારી તે જ છે
મહેનતથી જે કામ કરે ઇશ્વર તારી નજદીક છે
તનમન તારા ચોખ્ખા રાખી કરજે ગમેતે કામને
કુદરત તારી સાથે છે કેમ કે બંદો તુ નેક છે
વળગી રહેશે તુ કામને સમય થોડો લાગશે
મળશે સફળતા તને થોડા કઠીન કાળ પછી
સકળ જગતને આશ છે ઇશ્વર સૌની સાથ છે
ભ્રમ જગતને ખોટો છે નેકીવગરએ અળગો છે
માનવ માનવમાં વેર છે એવું જગતમાં કેમ છે
સૃષ્ટિ એ તો કુદરત છે બાકી જગતને વ્હેમ છે
જનમ મળ્યો તને માનવનો એતો રહીમનીમહેર છે
બાકી જીવો છે ઘણા તેની જગતમાં ક્યાં ખોટ છે
પ્રેમ કરીશ તું પ્રાણીને પાછળ પાછળ તે ફરે
ચાહત માનવીની મળે માનવી માનવીનેચાહે તો
**************************************************
2 Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
5:48 am

હરહર ભોલે મહાદેવ
તાઃ૬/૩/૨૦૦૮ મહાશીવરાત્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુરુવાર આણંદ
અગણિત નામ ને અગણિત કામ,અગણિત કૃપા છેજગમાં અપરંપાર
હરહર ભોલે હરહર મહાદેવ, હરહર ત્રિશુલધારી તારાનામો છે અપાર
………..તારી અગણિત લીલાનો નહીં પાર
કોઇ કહે ચંન્દ્રમુલેશ્વર મહાદેવ, તો કોઇ કહે ઑમકારેશ્વર મહાદેવ
તો કોઇ કહે અમરેશ્વર મહાદેવ, ને કોઇ કહે છે રામેશ્વર મહાદેવ
……….જગ કહે હરહર ભોલે મહાદેવ
કોઇ કામનાથ મહાદેવ કહે તો કોઇ પુંજે છે બિલેશ્વર મહાદેવ
જાગનાથ મહાદેવ કહો કે ભાવનાથ મહાદેવ છે મારા ભોલેનાથ મહાદેવ
……….બોલો હરહર ભોલેનાથ મહાદેવ
બદ્રીનાથ મહાદેવ પુંજાય ,ને પુંજાય સમર્થેશ્વર મહાદેવ
સોમેશ્વર મહાદેવ કહો કે કાબ્રેશ્વર મહાદેવ કે બોલો ધર્મેશ્વર મહાદેવ
………બોલો કૈલાસપતિ ભોલેમહાદેવ
કહે કોઇ નાનાકુંભનાથ મહાદેવ,તો કોઇ પુંજે સિધ્ધેશ્વર મહાદેવ
કોઇ પુંજે લોટેશ્વર મહાદેવ તો કોઇ નીલકંઠ મહાદેવ બોલો હરહર મહાદેવ
. ……….બોલો શ્રી હરહર ભોલેનાથ મહાદેવ
નાગેશ્વર મહાદેવ ની સેવા, ને કોઇ પુંજે પારતેશ્વર મહાદેવ
નાગનાથ મહાદેવ પુંજાય ને કોઇ વૈજનાથ મહાદેવ તો કોઇ ધુરમેશ્વર મહાદેવ
……….જગત પુંજે છે પાર્વતીપતિ મહાદેવ
કેદારનાથ મહાદેવની માયા, તો કોઇ કહે સોમનાથ મહાદેવ
મહાકાળેશ્વર મહાદેવ છે પુંજાય,તો કોઇ પુંજે વાળીનાથ મહાદેવ છે દીનદયાળા
…ઓ સૃષ્ટીતણા કરતાર તારો અગણિત છે ઉપકાર.
**********************************************************
મહાશીવરાત્રીના પવિત્ર દિવસે મારા પિતા પુજ્ય ભોલે શંકર ભગવાનને આણંદના
શ્રી ઑમકારેશ્વર મહાદેવમાં મારી મુલાકાતની યાદ રુપે માતા પાર્વતીની સેવામાં
મંદીરના પુજારીશ્રીને યાદ રુપે અમારા આત્માના કલ્યાણ અર્થે અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર તરફથી સપ્રેમ.
One Response »
સંકલ્પ
Saturday, Oct 27 2007
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
2:53 pm
સંકલ્પ
તાઃ૧૪/૮/૧૯૯૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મ ધર્મના મર્મ જ જાણો, ભવસાગર તે તરી જવાનો
તન મન પર કાબુ જે રાખે, જીવન સાચું જીવી જવાનો
……….કર્મ ધર્મના.
અવતાર મળે છે એકજ સૌને, તરી જવું તે તમારે હાથે
આગળ પાછળના વિચાર મધ્યે,કામરહે બાકી દેહપડતાં
……….કર્મ ધર્મના.
સદવિચારો ની રહી શ્રેણીમાં,આજનું કામ કરો ઝપટમાં
કાલ કરતાંકરતાં તમો,પુરણ કરશો આઅમુલ્ય જીવતરને
……….કર્મ ધર્મના.
કરતાં કરતાં અનેક જન્મે,મળ્યો છેઆ અમુલ્ય અવતાર
તારું મારું જગમાં કરતાં કરતાં,પરદીપ બની શકેનહીંકોઇ
……….કર્મ ધર્મના.
********* ********** ********
One Response »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
4:52 pm
પરમાત્માની યાદ
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સકળ જગતના સર્જનહારની લીલા, કોઇ કળી ના જાણે
ક્યાંક ક્યાંક તો તાંતણો બંધાય,ને ક્યારે તુટે ના જાણે
મળેલ જીવન જીવી જાણી,પ્રેમનાતાંતણે હું બંધાઈ રહું.
….એવી યાદ પ્રભુની આવે મુજને..(૨)
માની માયા ને પ્રેમ પિતાનો,મુજમાં કાંઇક વણાઇ રહે
સમજઆવતા પ્રથમપગથીયે,પારકે મનપરોવાઇ ગયું
દ્રષ્ટિ તારી નેત્રો મારા,જીવન પગથી ને જોઇ રહ્યા.
….એવી યાદ પરમાત્માની આવે…(૨)
માયામારી,સંતાનનેમમતા,તારા કાજે મુજને મળીગઇ
લેખ વિધીના લખાયા જાણે,જન્મોજન્મના સંગાથ અહીં
હાથ હાથનો ટેકો મળે તો, જીવન જન્મ સફળ બનશે.
….એવી યાદ પરમકૃપાળુની આવે..(૨)
#*******#********#********#
No Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
1:05 pm
આતમ જ્યોત
તાઃ૫/૬/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(On my Birthday at my sister’s home,Ohio.)
અંતરમાં થાય અજવાળા
જાગે મનની જ્યોત
પ્રેમ ભર્યો છે આ જગમાં
જાણે સ્નેહસાગર જેવો….અંતરમાં
સંસાર સજેલા સ્વપ્ના જેવો
પ્રેમ,હેત મળે જ્યાંત્યાં
જો જાગે અંતરની જ્વાળા
લાગે આ જીવનની માયા..અંતરમાં
બંધ થયેલા ચર્મચક્ષુ
મિથ્યા અનંત ભાસે
આકુળવ્યાકુળ મનને મળશે
સાજન સરખા હેત બધે….અંતરમાં
———————
No Responses »
आराधना
Sunday, Sep 30 2007
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
10:41 am
आराधना
ताः५/५/१९७९. प्रदीप ब्रह्मभट्ट
*(मंदीरके द्वारपर खडे एक अंधभीक्षुककी आवाज)
तेरे दर्शनको आये हुओको हजारो सलाम
तेरे द्वार खडा तेरा ये द्वारपाल ओ परवरदीगार.
……..तेरे दर्शनको.
जीवन जगका पाया सबने,हमने उसको पाया
पा सकते तेरी असीम भक्ति,पाजाता जगसारा
तेरे सामने आके हाथ पसारे..(२)
जो होगा थोडा दुःखी………………..तेरे द्वारपर खडा.
अपना सबकुछ तेरी शरण,पाना है सुखधाम
ज्योति मेरी क्यु ली तुने,मुझको क्युसताया
दीप जलाकर अपने मनका..(२)
पुरण करनी आशा …………………तेरे द्वारपर खडा.
@@@@@@@@@@@@@@
No Responses »
સફર જીવનની
Saturday, Sep 29 2007
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
9:23 pm
સફર જીવનની
તાઃ૧/૨/૧૯૭૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન સફરમાં અટવાયો છું,રસ્તો મળતો નથી
પ્રેમ તમારો પામીને હું,તુજને ભુલી શક્તો નથી.
………જીવન સફરમાં
ક્યાં જવું આ રસ્તા પર,કોઇ સહારો નથી..(૨)
માન્યા મેં તો મારા જેને,આજે કોઇ નથી..(૨)
જીવન પથનો આ સથવારો..(૨)
મારી સાથે નથી….પ્રેમ તમારો
અહીં ભમ્યોહું,તહીં ભમ્યોપણ,ઝાઝી જાણનહીં..(૨)
કર્મનો એ ભેદ ભરમમાં,નીરખી ને હું બેસી રહું..(૨)
સુઝતુ નથી આ મનમાં..(૨)
મંજીલ નક્કી નથી…પ્રેમ તમારો
——————————–
No Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
7:54 pm
સ્નેહબંધન
તાઃ૯/૬/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(જન્મ દીધો આધરતીપર,ઉપકાર કર્યો મુજ પામરપર;
સદા નિરંતર દુઃખ હતુ ત્યાં, પ્રેમ નહીં અપરાધ હતા.)
પ્રેમથી પ્રેમ થશે વશ જ્યાં,છે સદા સ્નેહની ગાંઠ
પ્રેમ પ્રેમ અને પ્રેમ દીસે છે, સદા સ્નેહની આડ
સમય નથી એ રોકી શકતો જન્મ મરણની ચાલ
યાદ રહે એ..(૨) જેના પર સૌથી સાચો પ્રેમ….પ્રેમથી
વખત વખતનું કામ, જગતમાં જો અન્યાય કરે
ન્યાય મળે એને ત્યાં , જ્યાં કર્મનો છે હિસાબ
કળીયુગની આ રામકહાણી,બની રહેશે બલિદાન
સ્નેહબંધન ક્યાં અજાણ્યુ, જે મનનો કરે મેળાપ….પ્રેમથી
જન્મમરણ ની આ ફેરીમાં કોનો કેટલો સાથ છે
કેમ કરી એ જાણી લેશો, મૃત્યું છેલ્લે કેમ છે
જીવતર જીવ્યું જેટલું જેવું,તેનો ત્યાં છે હિસાબ
ભૂલ કરો તો.(૨)જાણી લેજો ફેરો તારો નેક છે….પ્રેમથી
~~~~~~~~~~~~~~~~~~~
No Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
4:26 pm
जैसी करनी वैसी भरनी
प्रदिप ब्रह्मभट्ट
करनी वैसी भरनी है भाई,
जो बांटो तो दुःख सुख है भाई.
…करनी वैसी
करता है जो लाख धरम,देता नहीं मनसे जो दान
क्या पायेगा जीवनमें वो, खाली हाथ जो आया
तेरा सच्चा धरम नाजाना,तुने सच्चा करमना पाया
…करनी वैसी
तेरे हाथमें कच्चा सोना, हो जाये फुलधार
पारससे जो मीले तो होता,सोनेकी मुलधार
अजब तेरी कारीगरी करतार,तेरी महिमा अपरंपार
…करनी वैसी
आंखोमे जो बसता सावन,वो उसकी हैयादे
मेरे हमदम मेरे प्यारो,वो जाने दीलकेवादे
हम भीहै बेताब करनेदर्शन तेरे तात सुनले पोकार
… करनी वैसी
#############
No Responses »