Posted on July 19, 2009 by Pradip Brahmbhatt
છેલ્લો દિવસ
તાઃ૨૭/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગત પર દેહનુ અસ્તિત્વ મળે ત્યારથી છેલ્લા દિવસનો સંબંધ જાણે અજાણે પણ તેની સાથે બંધાયેલ છે,ચાહે તે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે જળચર હોય. પરમાત્માની આ અસીમ લીલા છે, જેને મનુષ્ય કોઇપણ રીતે પારખી શકતો નથી. માનવી પોતાની બુધ્ધિના આધારે પર્વત, આકાશ કે પાતાળમાં પહોંચી જાય તો પણ પોતાનું અસ્તિત્વ પોતે શોધી શકતો નથી.
છેલ્લો દીવસ ………….. ક્યાં [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on March 8, 2009 by Pradip Brahmbhatt
बंधन
ताः७/३/२००९ प्रदीप ब्रह्मभट्ट
जगमे बंधन है भइ चार, जीवसे लगे रहे हरबार
मनसे लगन लगे पलवार, जीनसे जीवनहै आबाद
…….जगमें बंधन है भइ चार.
पहेला बंधन है माबापका,जो मीले जन्मके साथ
बेटा बेटा कहेते कहेते, पावन करे अपना अवतार
प्रेमजहां मीले माबापका, इच्छामनकी पुरी हरबार
आशीर्वाद जहांमी ले दीलसे, वहां पुरण हो हरआश
…….जगमें बंधन है भइ चार.
दुसरा भाइ बहेनका बंधन, जो प्रेम [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on January 22, 2009 by Pradip Brahmbhatt
पहेचान कदमकी
ताः२२/१/२००९ प्रदीप ब्रह्मभट्ट
सोच समझके कदम उठातो, जीवनमें हो खुशहाल
पाना प्यार सभीका मनसे, होजीवन उज्वळ जगमे
……..सोच समझके कदम
हींमत ओर इन्सानीयत, जब हो जीवनमे अपनेसाथ
नहींकोइ चिंताहै तुमको, नहींकोइ जगमे हो अन्जान
मेरा तेरा ना कोइ कहेगा, मील जायेंगे सब समान
दीलमें जब बसेगा प्यार, तब होगा एक ही परिवार
……..सोच समझके कदम
जहां कृपा मीले माबापकी, सबचिंता भागे तुमसेदुर
आशिर्वादकी देन है [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on November 9, 2008 by Pradip Brahmbhatt
ભક્ત અને ભક્તિ
તાઃ૯/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મ મળે એટલે કે દેહ ધારણ થાય અને તે જ્યારે સમજવાની કક્ષામાં
પગ મુકે અને મન કાર્યરત થાય એટલે તેદરેક બાબતે પોતાના લક્ષ નક્કી કરે છે.બાળક
સ્કુલમાં જાય તો ત્યાં તેનુ લક્ષ છે ભણવાનું એટલે કે તેમાતાસરસ્વતી નો ભક્તકહેવાય,
તેવી જ રીતે જ્યારે ઘરસંસાર શરુ થાય ત્યારે તે પોતાની બુધ્ધીનો ઉપયોગ [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on November 6, 2008 by Pradip Brahmbhatt
હૈયામાં આનંદ
તાઃ૬/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત આનંદ હૈયે થાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
પવિત્રપાવન જીવન થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જગનાબંધન અળગા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સસારી જીવન સાર્થક થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
માબાપની સાચી કૃપા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મનની મુરાદ સૌ પુરી થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
આશીશ મળે ને આનંદથાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
નિરંકારી ને નિર્મળ [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on September 25, 2008 by Pradip Brahmbhatt
સંત જલારામની ભક્તિ
તાઃ૨૫/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય થાય જીવનમાં જ્યાં જલારામ ભજાય.
યમરાજાને પણ ભય લાગે જ્યાં જલારામ ભજાય.
જગતમાં ઉજ્વળ જીવન થાય જ્યાં જલારામ ભજાય.
લાગણી પ્રેમ અંતરે થાય જ્યાં જલારામ ભજાય.
રામનું રટણ સદા થાય જ્યાં જલારામ ભજાય.
મળશે અંતે ભક્તિ પ્રભુની જ્યાં જલારામ ભજાય.
બારણા પ્રેમે ખુલી જાય જ્યાં જલારામ ભજાય.
પામર જીવને મોક્ષ મળે જ્યાં જલારામ ભજાય.
નીત [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on June 7, 2008 by Pradip Brahmbhatt
મનન.
તાઃ૭/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક હાથમાં તલવાર ને બીજા હાથમાં ફુલ
એક કરે દેહને અને બીજુ કરે હૈયા ડુલ.
વાણીમાં રહેલા છે બે ગુણ
એક વરસાવે હેત બીજે છે અવગુણ.
ગંધમાં સમાયા છે બે ગુણ
એક ટાઢક હૈયે દે બીજી ભગાવે દુર.
કલમ કરે જગતમાં બે કામ
એક લગાવે પ્રીત બીજી હૈયામાં દુખ.
સંતાનના બે સ્વરુપ
એકથી માયા પામે બીજાથી પામે ત્રાસ.
મુક્તિ પામવાની બે રીત
એક દેહ [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on March 23, 2008 by Pradip Brahmbhatt
માબાપની માયા
તાઃ૧૯/૩/૦૮ અમદાવાદ પ્રદીપબ્રહ્મભટ્ટ
માબાપની માયા લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
પ્રભુ સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ પિતાનો મળશે
સંતાન થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ [...]
Filed under: આધ્યાત્મિક | 1 Comment »
Posted on October 27, 2007 by Pradip Brahmbhatt
સુવિચાર દીપલ બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન ૮૩૨/૮૮૬-૫૭૮૩
* સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે,જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે.પણ
તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે.
* આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય.
* સમયની કિંમત તે જાણી શકે,જે તેને વ્યર્થ ન જવાદે.
* માનવી આખર માટીમાં મળવાનો કારણ તે માટીમાંથી જ બન્યૉ છે.
* હ્રદયની ભાવના [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on October 19, 2007 by Pradip Brahmbhatt
ઓ રાતલડી
તાઃ૧૬/૧૦/૧૯૭૫. પ્રદીપ બ્રહ્મભટ્ટ
હો રાતલડી,તું આવી રે આવી,તારી જોઉ હું વાટ રે
મને દીન અને રાત કંઇ ચેન નહીં આજ
તારી વરસોથી જોતી વાટ રે,ઓ નવરાત્રી,તુ આવી રે.
હૈયા હૈયા મળે,જીવન ગીતડાં ગણે
તારી યાદથી ખરે,મીઠું જીવન વીતે
મનડું કેમે ભુલે નહીં,આ નવરાત્રી…………હો રાતલડી.
નૈનો નૈનો મળે,પ્રીતમ મનડાં હરે
પ્રેમ મુજને મળે,જીવન કેમે ભુલુ
વિસરુનહીં દીનરાત રે ઓ નવરાત્રી………હો રાતલડી.
મૈયા મૈયા [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on September 25, 2007 by Pradip Brahmbhatt
જય મેલડી મા
તાઃ૧૫/૬/૧૯૭૮ પ્રદીપ બ્રહ્મભટ્ટં
જગમાં જેનું નામ સદાયે,ગુંજે છે ઘરઘરમાં
મા તારા હેતના પ્યાસા,તુજ ચરણે સૌ વંદે.
….માતા મેલડી ઓ મા મેલડી..(૨)
જગમાં જીવન જીવતા,છે લાખો તારા શરણે
ઓ મા..(૨)તારી પામી કૃપા લેવા કાજ
દુઃખઅનેસુખની આ શૈયાને શરણે તારે દેતો
…મા મેલડી તારો જય જયકાર..(૨)
પ્રેમ સ્નેહના ગીતો ગાતા,મળતા હૈયા દ્વારે
ઓ મા.(૨)તારા દ્વારે ઉભો હું આજ
મારા કર્મોની ઝંઝટથી,મુક્તિ દેજે [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on September 12, 2007 by Pradip Brahmbhatt
મનોકામના.
તાઃ૪/૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જીવતર ગુમાવ્યું મેં આમેય આજે
તરસ્યો નથી પણ જગ તરસ્યુ ભાસે..જીવતર.
છોને મને આ જગ મિથ્યા લાગે..(૨)
કોને કહું હું મન મારું ક્યાં છે.
કદી કીધી નથી કામના,
મેં જીવન જીવવા કાજે..તરસ્યો.
આંખે ના આપ્યો,અંધાપો આજે..(૨)
તોયે મને જગ સુનુ જ લાગે.
કરતો નથી હું પરકાજ કામો,
પરદીપ થઇને જગમાં વિસારુ..તરસ્યો
————————————
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on September 10, 2007 by Pradip Brahmbhatt
કિસ્મત
તાઃ૧૨/૧૧/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
મારું કિસ્મત કેવું છે,જેણે લખ્યું હોય તે જાણે,
પણ આજ મઝા માણીલે,કાલ કેવી કોણ જાણે
…મારું કિસ્મત.
એકડોનેબગડો,તગડોનેચોકડો,એમવીતીગયારેવર્ષો
આજ ફરી નહીં આવે કાલ,વરસોનોભઇ સો ભરોસો
સુરજ ઉત્તરમાં નહીં ઉગે, પુરવ ને મુકીને
નાહકની ચિંતા શું કરે, જાણી લે તું થોડી બાકી.
…મારું કિસ્મત.
જંતર મંતર છુછલંદર, દુનીયાના એ ખેલો
અરેજ્યાંજુવોત્યાં એતો હોયે,જ્યાં છે ભાઇ મેળો
દોડી એતો જાગી [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on August 26, 2007 by Pradip Brahmbhatt
જીવન પગથી.
૨૫/૭/૭૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવ છે આ મહાન, પામર તેં બનાવ્યો.
પામર આજ બનાવીને દુઃખ સાગરમાં તેં નાખ્યો.
….જીવ છે આ
પહેલે પગથીયે, બાળ બનાવ્યો ,આનંદમાં વિચરતો
નહીં કોઇ ચિંતા,નહિં કોઇ ચૈન,બસ જીવનનો લ્હાવો.
….જીવ છે આ
બીજે પગથીયે ,જુવાની આવી,થોડો ભાર લદાણો,
ભણતરના એ ડુંગરો ચઢવા,કષ્ટ ભર્યો બની જાતો.
….જીવ છે આ
ત્રીજે પગથીયે, સંસારે આવ્યો, દારા [...]
Filed under: આધ્યાત્મિક | 1 Comment »
Posted on July 4, 2007 by Pradip Brahmbhatt
સંતને વંદન કેમ?
ઑગસ્ટ ૨૦૦૦ હ્યુસ્ટન. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંત એટલે તન સહિત જેણે સર્વસ્વ પ્રભુને સર્મપણ કર્યુ છે તે.સંત શબ્દ બોલવો અને તે થવા પ્રયત્ન કરવો તેમાં આકાશ અને ધરતી જેટલું અંતર છે . સંતને જગતમાં માન સહિત આવકારાય છે. કારણ તેમણે મળેલા મનુષ્ય અવતારમાં પુર્વજન્મના બીજા જીવો સાથેના લેણદેણને ત્યજીને જગતમાં વળગેલ સંબંધો જેવા કે મા-બાપ,ભાઈબહેન,સગાંસંબંધી [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on May 1, 2007 by Pradip Brahmbhatt
માનવ અને મનુષ્ય
પ્રદીપ બ્રહ્મભટ્ટ (આણંદ) હ્યુસ્ટન.
માનવીનું જીવન સંઘર્ષથી ભરેલું છે. જો જીવનમાં સંઘર્ષ ન હોય તો તે જીવન નથી.કારણ સંઘર્ષ જ માનવને મનુષ્ય બનાવે છે. સંઘર્ષોનો સામનો કરતો આ માનવ ત્યારે જ મનુષ્ય બની શકે છે જ્યારે તે સંઘર્ષોનો સામનો કરતો આનંદીત જીવન જીવી તેમાંથી પાર નીકળે છે.જન્મ ધારણ થતાં માનવ પોતાના માથે [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »