Posted on November 27, 2009 by Pradip Brahmbhatt
મહેનતનું ફળ
તાઃ૨૭/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,કામ સફળ થઇ જાય
આવતી વ્યાધી દુરચાલે,જ્યાંઉપાધી ભાગી જાય
………શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
મક્કમ મનને ભેંટ મળે,જ્યાં મહેનત લાગી જાય
પ્રેમથી કરતાં કામમાંજ ભઇ,સહવાસી મળી જાય
નારાયણનું સ્મરણ કરતાં,જેમ પ્રભુ કૃપા મેળવાય
સાચી શ્રધ્ધા પકડી રાખતાંજ,મહેનત સફળ થાય
……….શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
એક બે ની નાટેવ રાખતાં,સધળા જ્યાં મળી જાય
ચલ ફટાફટ સાંભળી લેતાં,સૌ માનવ પણ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 25, 2009 by Pradip Brahmbhatt
સંતોષી મન
તાઃ૨૫/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી જાય મન માગ્યુ જ્યારે, ના કોઇ રહે વિચાર
પ્રેમ જગમાં ઉજ્વળ એવો,ના ક્યારે જુએ કોઇવાર
……..મળી જાય મન માગ્યુ.
એકલતાના ભઇ આશરે,જ્યાં માનવમન ભચકાય
સથવારાને એ શોધીરહે,તોય નાસાથકોઇ દઇજાય
મુંઝવણ આવે વણ માગેલી,જે બારણે ખકડી જાય
ઓવારો કે ના કિનારો મળે,ને જીવન ભડકી જાય
……..મળી જાય મન માગ્યુ.
હાથપ્રસારી માગણીનીકુટેવ,જે દેહમળતા મળીજાય
જોઇ લેતા જગના જીવનને,પાવન જીવ દુખી થાય
પ્રભુભક્તિને પકડીલેતાં જ,મુંઝવણ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 23, 2009 by Pradip Brahmbhatt
પંખીની પાંખ
તાઃ૨૩/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાંખ જોઇ પંખીની મને,ઉમંગ મનમાં આવે
સમયને પારખી જગમાં,તરત ઉડી જાય એ
………..પાંખ જોઇ પંખીની મને.
નિર્મળમન ને ઉજ્વળજીવન,પ્રેમસદા લઇ આવે
રાખીશ્રધ્ધા રામનામમાં,જીવનમાં ઉમંગછે લાવે
કળીયુગના ચમત્કારમાં,નાવ્યાધી જીવનમાંઆવે
કરીકામ દયાના જીવથી,જીવ મુક્તિ નજીક લાવે
………પાંખ જોઇ પંખીની મને.
કરુણાસાગર અવિનાશીની,કૃપા જીવનેઅહીં લાવે
મનુષ્ય જીવન પામી લેતા,જીવન ઉજ્વળ માણે
પંખી કેરા જીવનમાં,પૃથ્વીએ પ્રભાત સુરજ લાવે
સમય પારખી ઉડીજતાં,ના તકલીફ જીવને આવે
………પાંખ જોઇ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 22, 2009 by Pradip Brahmbhatt
કળીયુગની કરામત
તાઃ૨૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વણ માગેલી માયા,ને સાથે મોહ મળી જાય
કળીયુગની લીલામાં,માનવતા ખોવાઇ જાય
………વણ માગેલી માયા.
સંબંધ જગતમાં એવો,જે જીવને જકડી જાય
દેહ મળતા જીવને જગે,વણ માગે મળી જાય
કુદરતનીઆ લીલામાં,એક બંધન આવી જાય
મળી જાય મોહમાયા,ત્યાંમાણસાઇ ચાલીજાય
……..વણ માગેલી માયા.
જકડી જાય જીવનને જે,તેને મોહ છે કહેવાય
શરીરના આબંધન એવા,ના કોઇથીય છોડાય
ભાગવા જ્યાં માનવ કરે,ત્યાં જીવન જકડાય
માર્ગ મુક્તિનો મળે,જ્યાં [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 15, 2009 by Pradip Brahmbhatt
શ્રધ્ધા એજ સફળતા
તાઃ૧૫/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતના જીવને કર્મનાબંધન,ના પારખી શક્યુ છે કોઇ
કુદરતના વ્યવહારને જગતમાં,ના જાણી શક્યુ છે કોઇ
……..જગતના જીવને કર્મના.
અવની પરના આગમનમાં,જીવને છે જગતના બંધન
માનવમન જો પારખી જાણે,નારહે ફરી જગે અવતરણ
કુદરતની છે એકજ નીતી,કરેલ કર્મનાફળ મળે છે અહીં
શ્રધ્ધા સાચી મનમાં રહેતા,શાંન્તિ જ મળશે જીવનેઅહીં
………જગતના જીવને કર્મના.
હાથ પગની જ્યાં ચાહત મહેનત,પ્રભુ કૃપા મળી જાય
દેહનીવ્યાધી દુરરહે ત્યાં,જ્યાંલગની મનથી [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 9, 2009 by Pradip Brahmbhatt
મેળવી દીધી
તાઃ૯/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સચ્ચાઇને સંગે રાખી,જ્યાં મનમાં વાળી ગાંઠ
રાહ ઉજ્વળ પણ દીઠી,જે મળવામાં ના બાધ
…….સચ્ચાઇને સંગે રાખી.
ડગલુ માંડતા પહેલા જ,મળી જાય છે અણસાર
સાચવીને જગમાં ચાલતા,ના ઠોકર પણ ખવાય
પ્રભુકૃપાને પામવા જગે,જ્યાં ભક્તિ ઘરમાંથાય
મુક્તિ જીવ મેળવી લેશે,જ્યાં શ્રધ્ધા સાથે રખાય
…….સચ્ચાઇને સંગે રાખી.
માબાપને ચરણે શીશ ધરે,ત્યાં હૈયુ ઉભરાઇ જાય
આશિર્વાદની વર્ષા વરસે, જ્યાં પ્રેમે વંદન થાય
સરળતાને સફળતા સંગે,જીવન પણ મહેંકી જાય
બારણુ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 8, 2009 by Pradip Brahmbhatt
કળીયુગી પ્રેમ
તાઃ૮/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાય બાયની બાંય પકડી,ચાલે છે જ્યાં પ્રેમ
અંત આવે વણમાગેલ,ના તેમાં છે કોઇ વ્હેમ
………હાય બાયની બાંય પકડી.
ડુંગર જેવા પ્રેમમાં,નજીક પહોંચતા ખચકાય
દેખાવ એવો જગમાં,ના માનવમન હરખાય
કદીક ઉભરો આવતાં,વ્હાલે તોરણપણ બંધાય
દેખાવના આંસુ વહી જતાં,પ્રેમી મન મલકાય
……..હાય બાયની બાંય પકડી.
દુનિયા આ દેખાવની,ના સત્યતાનો રહે સાથ
વ્યાધી નજીક આવતાં જ,ભાગે જ્યાં ત્યાં પ્રેમ
ના અવસરની છે ચિંતા, કે ના [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 2, 2009 by Pradip Brahmbhatt
પ્રભુની શોધ
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીવો લઇને દરીયો ઘુમ્યો,આકાશ પાતાળ મેં છંછેડ્યા
શોધવાનીકળ્યો સર્જનહારને,મળવાની થઇ અભિલાષા
……..દીવો લઇને દરીયો ઘુમ્યો.
કળીયુગમાં અણસાર મળ્યો,પ્રભુ પૃથ્વી એ મળનારા
ઉંચા તોતીંગ શીખરો જોઇ, પહોંચી ગયો હું પગપાળા
બારણુ ખોલતા ડબ્બાજોયા,જ્યાં દેખાય જગના લારા
રુપીયો પહેલા મુકતા હાલો,પછી ડૉલરનો આવે વારો
………દીવો લઇને દરીયો ઘુમ્યો.
મંત્રતંત્રની કલાને જોઇ,ભાગે ભુતપ્રેત જગે ભમનારા
મનની શાંન્તિને [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 2, 2009 by Pradip Brahmbhatt
પાપનો ભાર
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ડગલે પગલે મહેંક વરતાવે,ને સમજાવે જગમાંય
આ કરવાથી આ મળશે,ત્યાં જીવન જ ડોલી જાય
…….ડગલે પગલે મહેંક વરતાવે.
પ્રભુ કૃપા તો દુર રહે, જ્યાં મુક્તિના બતાવે દ્વાર
માણસાઇની ના મહેંક રહે,જ્યાં દાન પેટી દેખાય
જીવની જગમાં એક માગણી,મુક્તિ ખોલે જ દ્વાર
દેખાવની ઝંઝટ છે એવી,ભાર પાપનો દઇ જાય
……..ડગલે પગલે મહેંક વરતાવે.
માનવમનના ભોળપણાને,દેખાવથી એ ખેંચી જાય
ભક્તિના સંબંધ બીજાથી,એતો [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on November 2, 2009 by Pradip Brahmbhatt
પુણ્યનો પ્રતાપ
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાની વર્ષા જ્યાં વરસે,ને આશિર્વાદે પ્રેમ
જીવન ઉજ્વળ લાગે જગે,એછે પરમાત્માની દેન
…….શીતળતાની વર્ષા જ્યાં.
જગજીવન તો વળગી ચાલે,ના એ મુકે કોઇ દેહ
આગળપાછળ ચાલતાં રહેતા,માનવ જગમાંજેમ
સવાર સાંજની સૃષ્ટિ એવી,જીવને જગેમળીજાય
ભક્તિની લગની અનોખી,જે લાવે જગમાં રહેમ
…….શીતળતાની વર્ષા જ્યાં.
માળા કરતાં મનની ભક્તિ,સદકર્મે જ લઇ જાય
સમય પકડી ચાલતા માનવ,પુણ્યકર્મ કરી જાય
જલાસાંઇની ભક્તિ લેતા,પાવન દ્વાર મળી જાય
પુણ્યપામી જીવજગતમાં,સાર્થક [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 26, 2009 by Pradip Brahmbhatt
જીવનસંગીત
તાઃ૨૬/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અલખની અલબેલી લીલા,ના સમજી ના સમજાય
તાંતણે તાંતણા મળીને ચાલે,તોય દોર ના દેખાય
…….અલખની અલબેલી લીલા.
માનવજીવન મહેંકી ઉઠે,ને જીવન સત્કર્મે સચવાય
કદમકદમ પર પ્રેમ મળે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
સુખદુઃખનો એ સથવાર રહે,જે ભક્તિએ તરી જવાય
મોહમાયાના છુટતાબંધન,જીવને શીતળતાદઇ જાય
……..અલખની અલબેલી લીલા.
સરગમનો સંબંધ સુરથી,સાંભળી શીતળતા લેવાય
શાંન્તિ મનને દેતા સ્વરે,સ્પંદન પરમ પ્રેમના થાય
જીવનની જ્યોત ભક્તિએ,ને સંગીત [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 24, 2009 by Pradip Brahmbhatt
મૃત્યુનો અણસાર
તાઃ૨૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધન તોડે
…….મૃત્યુનો અણસાર મળે.
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધછે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપા પ્રભુની અપાર
………મૃત્યુનો અણસાર મળે.
સ્નેહ સંતાનને પારખી લેવા,માયા મહેંક જગાવે
જીવને જગમાં શાંન્તિ દેવા,જલાસાંઇ થઇ આવે
મુક્તિ દ્વાર ખોલવા કાજે,ભક્તિની ચાવી બતાવે
કુળ જન્મને [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 15, 2009 by Pradip Brahmbhatt
કેટલા વાગ્યા
તાઃ૧૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને પકડી ચાલતા,માનવ મહેંક મેળવી જાય
ઉજ્વળ જીવન મળી જતાં, જન્મ સફળ પણ થાય
……..સમયને પકડી ચાલતા.
દેહ મળે જ્યાં અવનીએ,જીવના બંધન મળી જાય
કરતા કામ માનવતાથી,ત્યાં સ્નેહની વર્ષા જ થાય
સરળતાના બંધન પણ ચાલે, ના સમય છુટી જાય
પગલે પગલુ સાચવે,ત્યાં સમયની ઓળખાણ થાય
…..સમયને પકડી ચાલતા.
માટીની જ્યાં મમતાછુટે,ત્યાં જીવન ધન્ય થઇ જાય
પરમાત્માની કૃપા મળે જ્યાં,પાવન [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 14, 2009 by Pradip Brahmbhatt
ક્યારે મળે?
તાઃ૧૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખ ખુલી જ્યાં પારણે,ત્યાં ચહેરો માનો દેખાય
મા સાંભળતા કાનથી,આંખમાં પાણીઆવી જાય
……..આંખ ખુલી જ્યાં પારણે.
મમતા હૈયેથી નીકળે,ના જગમાં કોઇથીએ કહેવાય
માણીલે માના હેત પ્રેમ,જે માની કૃપાએ મળી જાય
ઉજ્વળ પ્રેમના સોપાન મળે,ને જન્મ સફળ દેખાય
ક્યારે મળે પ્રેમમાબાપનો,જ્યારે હૈયેથી વંદન થાય
……..આંખ ખુલી જ્યાં પારણે.
કરુણાના સાગરમાં નાવડી,માના પ્રેમથી ચાલી જાય
આશીર્વાદની વર્ષામાં સાથે,મહેનતના હલેશા [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 10, 2009 by Pradip Brahmbhatt
ભુખ
તાઃ૧૦/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે અવનીએ જીવને, જન્મ મરણ મળી જાય
પૃથ્વી પર સોપાન ચઢવા,દેહને ભુખ વળગી જાય
……..દેહ મળે અવનીએ જીવને.
જન્મ મળતાં જીવને જગ પર,મા બાપ મળી જાય
બાળપણની સીડી પકડતાં,પ્રેમની ભુખ લાગી જાય
મળે માબાપનો પ્રેમ હૈયેથી,બાળક પ્રેમે મલકીજાય
ઉન્નત સ્નેહ ને આશીશ મળે,ત્યાં જીવન મહેંકી જાય
……..દેહ મળે અવનીએ જીવને.
બાળપણથી બારાખડી તરફ,જ્યાં જીવન ચાલતુ થાય
મળે જ્ઞાનની [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on October 5, 2009 by Pradip Brahmbhatt
આશિર્વાદની વેળા
તાઃ૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જન્મમાં સિધ્ધિ એવી,મહેનતથી મળી જાય
કરીએ જગતમાં કામ એવા, આશિર્વાદ વરસી જાય
……..માનવ જન્મમાં સિધ્ધિ.
બાળપણમાં મોંઘા મળે,જે માબાપથી લઇ લેવાય
પગે લાગતાં પ્રેમ મળે,ને ભાવના પ્રેમ દેતો જાય
મન મક્કમની કેડી પકડતાં,બાળપણ સુધરી જાય
……..માનવ જન્મમાં સિધ્ધિ.
જુવાનીના જોશમાં આવતાં,મહેનત લખાઇ જાય
કરી વંદન માબાપને જતા, ત્યાં કામ સફળ થાય
મહેનતનાસોપાન નિરાળા,ને સફળતા મળી જાય
[...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 30, 2009 by Pradip Brahmbhatt
સમયના દરવાજા
તાઃ૩૦/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણા કુદરતની થતાં, જીવને માનવ જન્મ મળે
સોપાન ઉજ્વળચઢીજતાં,સફળતાઆવી મળી રહે
………કરુણા કુદરતની થતાં.
બાળપણનુ વ્હાલ લેતા,પ્રીત માબાપની રહે મળી
પાપા પગલી પારખી લેતા,સ્નેહ હૈયે આવી મળે
ડગલુ માંડતાં પડીજાય ત્યાં,પ્રેમે બાળક ઉભુ કરે
બેહાથપકડી બાથભરે,માબાપનોઉમળકો મળી રહે
……… કરુણા કુદરતની થતાં.
જુવાનીનાજ્યાં દ્વારખુલે,ત્યાં મહેનતઆવીઉભી રહે
મન લગનને સાથમાં રાખી હિંમત હૈયે આવી મળે
કરતાકામ પ્રેમથી ત્યાં,સમયના દરવાજા ખુલી રહે
મળે સફળતા ટાણેટાણે,ત્યાં [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 29, 2009 by Pradip Brahmbhatt
અંતરના દરવાજા
તાઃ૨૯/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામણગારી દુનીયામાં,ઘણા મળી જાય સથવાર
ક્યાંથી ક્યાં શોધવા જગમાં,નામળે કોઇ અણસાર
…….. કામણગારી દુનીયામાં.
ચાર ડગલાં ચાલતા અવનીએ,મળી જાય સહવાસ
જીવનજીવન કરતાં જગમાં,દેહ હરપળ છે લબદાય
કુદરતની નજર પડતાં, મન ભક્તિ તરફ વળીજાય
સૃષ્ટિના આ સાગરમાં,અંતરના દરવાજા ખુલીજાય
…….કામણગારી દુનીયામાં.
મર્કટમન ને દેહ દાનવનો,જ્યાં અંધારા ઘેરાઇ જાય
અવનીપરના અંધકારમાં,ઉજળા સોપાન ના દેખાય
સંસ્કારમળતાં લકીરમળે,જે દેહને સત્યના દે સોપાન
પ્રભુ કૃપાની આંગળીયે,અંતરના [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 28, 2009 by Pradip Brahmbhatt
મનુષ્ય જન્મ
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માણસાઇ મારી એવી,જેમાં માનવતા દેખાય
સરળતાની સૃષ્ટિમાં,સાચો પ્રેમ જગે કહેવાય
……..માણસાઇ મારી એવી.
સુખદુઃખના સાગર છે સૌને,ના કોઇથીએ છોડાય
નાનામોટા કે સાધુફકીરને,સાથે જ વળગી જાય
કરતા કામ જગમાં એવા,જ્યાં પ્રેમ વરસી જાય
એવી ભાવના વૃત્તિ સાચી,ને પરમાત્મા હરખાય
……..માણસાઇ મારી એવી.
મળશે માયા જીવ સાથે,મમતાનો ભરેલ ખજાનો
ભાગી શકશે ના દેહ કોઇ,જે આવે જીવ અવનીએ
સાથ અને સહકારના [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 28, 2009 by Pradip Brahmbhatt
ભુખનો ભંડાર
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે જીવને અવનીએ, જન્મ મળ્યો કહેવાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવ,જગે દેહ ધરી હરખાય
……..દેહ મળે જીવને અવનીએ.
ઉજ્વળતાના સોપાનમળે,જ્યાં મળે માનવદેહ જગે
જન્મ મૃત્યુના બંધન જીવના,પ્રભુ કૃપાએ ટળી જાય
દેહને સંબંધ છે વળગેલો,ના કોઇથી જગમાં એ છુટે
પામેમુક્તિ જીવઅવનીએ,રહેજ્યાંપ્રભુ ભક્તિની ભુખ
………દેહ મળે જીવને અવનીએ.
પશુ પક્ષીની વૃત્તિના કોઇ, જીવન જગમાં જીવી રહે
દેહની એવી સૃષ્ટિ જગતમાં, ભુખ સૌને વળગી રહે
અન્નભુખ ને [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 23, 2009 by Pradip Brahmbhatt
વિચાર,વહેતી ગંગા
તાઃ૨૩/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નીર ગંગા જમુનાના જગતમાં,અમૃત છે કહેવાય
સ્નેહદેતા પવિત્ર વિચારે,માનવજીવનછે મહેંકાય
……..નીર ગંગા જમુનાના.
માનવતાના દરેક સોપાને, પ્રેમ પ્રેમજ છે દેખાય
સ્નેહ સાગર ભરી રહે ,ને સદા શિતળતા સહેવાય
મનમંદીરના બારણેઆવી,પ્રેમ ખોબેખોબે લઇજાય
ઉમંગને ના ઓવારો આવે,કે સ્નેહ પણ ઓછોથાય
……..નીર ગંગા જમુનાના.
કુદરતની અજબલીલા, ના કૃપા કદી જોઇ શકાય
આવી મળી જાય માનવને,ના તેનાથી સમજાય
કરતા વિચાર ભક્તિ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 21, 2009 by Pradip Brahmbhatt
સંબંધ શીતળતાનો
તાઃ૨૧/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ વાયરો ને શીતળ પ્રેમ,સ્નેહ આપી જાય
મનમાં મળે ઉમંગ અનેરો, ને જીવન મહેંકી જાય
……..શીતળ વાયરો ને.
આવજો આંગણે પ્રેમ લઇને. સ્નેહ મળશે અનેરો
મહેંક માનવતાની મળશે,નેઉજ્વળ જીવન સંગે
મુક્તિ મળશે માગણીઓથી,સ્નેહ ઉભરશે મનથી
જ્યાં શાંન્તિ આવશેદોડી,ને ભાગશે લોભ તમથી
……. શીતળ વાયરો ને.
પ્રેમની પાંપણ ખોલતા,કુદરતનીમળશે શીતળતા
શાંન્તિનોઉભરો આવશેદોડી,લઇને સાથે માનવતા
મનમાં ઉમંગ તનમાં સ્નેહ,આંખોને મળે અણસાર
પ્રેમઅને વાયરાની શીતળતા,લઇ આવે [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 20, 2009 by Pradip Brahmbhatt
ચતુરાઇની દીવાલ
તાઃ૨૦/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એકડો ઘુંટતા બગડો આવ્યો,ને તગડો ત્રેવડ લાવ્યો
ચોથાની ચિંતા જ્યાં કરતો,ત્યાં પાંચડો પ્રેમ લાવ્યો
……..એકડો ઘુંટતા બગડો.
જગતનીમ છે એવો જાણે,વળગી ચાલે એક પાને બે
આવેબીજા મળવાકાજ,જે આવતાવ્યાકુળતામળીજાય
……….એકડો ઘુંટતા બગડો.
તીરથનીરખી પાવનકાજ,જ્યાં ભક્તિથી દ્રષ્ટિ કરીએ
મળી જાય મોહ માયા ત્યાં, જ્યાં ભીખ માગતા આવે
…….. એકડો ઘુંટતા બગડો.
ચતુરાઇની છે ચાર દીવાલ, સમજી વિચારી જ્યાં ચાલો
નાવ્યાધી [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 19, 2009 by Pradip Brahmbhatt
માયાવી લાગે સંસાર
તાઃ૧૯/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની સાંકળ જીવને વળગે,
ના તેમાંથી કોઇ છટકે
અવનીપરના આગમનેએ આવે,
જીવ મુક્તિ પામતા અટકે
…….સંસારની સાંકળ જીવને.
ભજન ભક્તિનો સંગ મળતા,
જન્મ સફળતાને છે નિરખે
પરમ પ્રેમની દ્રષ્ટિ પ્રભુની,
માનવજીવન સદાય મહેંકે
…….સંસારની સાંકળ જીવને.
કરુણા સાગરની અજબલીલા,
માયા સંસારને વળગી ચાલે
એક અણસાર પ્રભુ પ્રાર્થનાએ,
મનને માયાથી જ દુર રાખે
……..સંસારની સાંકળ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 18, 2009 by Pradip Brahmbhatt
ભાગ્યની ભીખ
તાઃ૧૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દમડી,દયાને દાનની જગમાં કિંમત છે
જીવને જગતમાં જીવવાની એમાં હિંમત છે
…….દમડી,દયાને દાનની.
દુનીયાની દોરી સંભાળવા દમડીનો ડંકો છે
પૃથ્વી પરના કામમાં સઘળું જ તેમાં છે
અવની પરના આગમનમાં ના એંધાણ છે
મળી જાય દમડી જીવનમાં તેની વાહવાહ છે.
…….દમડી,દયાને દાનની.
દયા જગતમાં પામવા પ્રભુને વંદન છે
કરુણાસાગરની અજબલીલા મોટી જગમાં છે
કોણ ક્યારે કેવીરીતે [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »