મળતી મુંઝવણ

 .                          મળતી મુંઝવણ તાઃ૧૪/૫/૨૦૧૨                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ મનમાં મુંઝવણો આવી જાય,જ્યાં જીવનમાંરાહ ખોટી પકડાય સંતોષની કેડી છુટે જીવનથી,એજ બલિહારી સમયની કહેવાય .                                       ……………….મનમાં મુંઝવણો આવી જાય. કામણકાયા જગતમાં મળતાં,મતિ કળીયુગમાં ફરતી થાય આધીવ્યાધી નાઆવી શકે,જ્યાં વાતાવરણ સમજાઇ જાય નિર્મળ ભાવના સંગે રાખતાં,આવતી મુંઝવંણ અટકી જાય શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,જ્યાં રાહત મળતી જાય .                                    …………………મનમાં મુંઝવણો આવી [...]

મળેલી કાયા

                             મળેલી કાયા તાઃ૧૧/૫/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં જીવનુ છે અવતરણ,ના કોઇથીય છટકાય મળે દેહ અવનીએ જીવને,એને પ્રભુ લીલા કહેવાય                   . ………………જગતમાં જીવનુ છે અવતરણ. કરેલ કર્મના બંધન જીવને,સંબંધ જીવનમાં બંધાય એકભુલનો પાઠ મળે,જે અનેક કાયા લઈને ભટકાય માગણી માનવદેહની,જેનેજગતમાં સમજીને મંગાય મળેકૃપા જલાસાંઇની દેહે,એજ સાચી ભક્તિ કહેવાય                   . ……………….જગતમાં જીવનુ છે અવતરણ. લાગણી મોહને [...]

અધોગતિ

 .                            અધોગતિ તાઃ૧૦/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ મળે જીવને અધોગતિ,જ્યાં પાપને પુણ્ય છે સમજાય આવી જીવ અવનીએ ભટકે,ના જગે તેનાથી છટકાય                                         . …………….મળે જીવને અધોગતિ. વાણી વાપરતાં વિચારે,ને જીભ પર રાખે જે લગામ ના કોઇનો શાપમળે દેહને,કે નાકોઇ વ્યાધીઅથડાય મળેસૌનોપ્રેમ જગતમાં,નેજીવન સફળતાએજીવાય પ્રભુ કૃપાને વડીલની આશિષ,તે જીવોને મળી જાય                                       . ……………..મળે જીવને અધોગતિ. વર્તન [...]

સંસ્કાર મળે

 .                         સંસ્કાર મળે તાઃ૭/૫/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ સંસ્કાર મળે માબાપથી,ના શોધવા ક્યાંય જવાય મળે એ તો જન્મની સાથે,જે જન્મ સફળ કરીજાય                                 ………………સંસ્કાર મળે માબાપથી. ભણતર મળે છે ગુરૂજીથી,જે મહેનતને આપી જાય મનથી કરેલી મહેનતે જીવે,ધન વૈભવ મળી જાય મનને શાંન્તિ મળે આવીને,જ્યાં મોહમાયા છોડાય સાર્થક જીવન જીવી લેતાં,ભક્ત જલાસાંઇને ભજાય                                   ………………સંસ્કાર મળે માબાપથી. આશિર્વાદ મળે [...]

જીવનની દોરી

                                   જીવનની દોરી તાઃ૨/૫/૨૦૧૨                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ જીવને માનવજીવન,તક સાર્થક જીવનની મળી જાય નિર્મળ ભાવના રાખી જીવતાં,સૌ આધીવ્યાધીઓ ભાગી જાય                                      . …………………મળેલ જીવને માનવ જીવન. લાગણી રાખી જીવન જીવતાં,કળીયુગી અસર આવી જ જાય મોહમાયાની ચાદરને ઓઢતાં,સરળ જીવનની દોરી છુટીજાય સાથમળે જ્યાં સાચાસંતનો,માનવ જીવન ઉજ્વળ થઈ જાય રાજારામની કૃપા નિરાળીપડતાં,રાજારાવણને મોક્ષ મળીજાય                                   . ………………….મળેલ [...]

સંકેત

 .                               .સંકેત તાઃ૨૯/૪/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવ માત્રની પરખ અનોખી,એ ઝટપટ ના પરખાય વાણી વર્તન સમજી લેતાં,સંકેત વર્તનનો મળી જાય .                   ………………..જીવ માત્રની પરખ અનોખી. મળેલપ્રેમ માબાપનો,બાળકને સ્પર્શતા સમજાઇ જાય પારકા દેહનો સ્પર્શ થતાં,હ્રદયથી ઉંઆ ઉંઆ થઇજાય દેહથી થતાં વર્તનનેસમજી,મળેલ જીવની પરખ થાય વાણી સાંભળી જીવનેઓળખે,એ સંકેત પ્રભુનો કહેવાય .                    ………………..જીવ માત્રની પરખ અનોખી. આવી બારણે ઉભો રહે,ને [...]

જીવનમંગળ

.                              જીવનમંગળ તાઃ૧૮/૪/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ પ્રીતની રીત અનોખી જીવનમાં,અનેક રીતે એ દેખાય મનથી મળતી પ્રીત સાચી,જે જીવન મંગળ કરી જાય .                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં. સુખ સાગર વહે જગતમાં,નિર્મળ ભાવનાએ મેળવાય માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,ને કૃપાપ્રભુની થાય સાચી રાહ મળે દેહને કળીયુગે,જે સુખશાંન્તિ દઇ જાય મોહમાયા પર કાતર ફરતાં,મળેલ જીવન મંગળ થાય .                      ………………..પ્રીતની રીત અનોખી [...]

અંતરયામી

                            અંતરયામી તાઃ૧૭/૪/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ આગળ ચાલવા અણસાર મળે,ને મનમાંય મંથન થાય સમજણ સાચી કૃપાએમળતાં,અંતરયામી ને ઓળખાય                        …………………આગળ ચાલવા અણસાર મળે. જીવને ઝંઝટ કર્મથી મળે છે,જે વાણી વર્તનથી સમજાય શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,અનંત શાંન્તિ મળીજાય મોહમાયાની ચાદર મોટી,જો કદીક ભુલથી ઓઢાઇ જાય જન્મોજન્મની સાંકળજ્યાં વળગે,નાકોઇ જીવથી છટકાય                        ………………….આગળ ચાલવા અણસાર મળે. જીવ દેહને સંબંધ [...]

આવતી વ્યાધી

.                      આવતી વ્યાધી તાઃ૯/૪/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનમાં તો ઝંઝટ આવે,ના કોઇથીય એ રોકાય સમયને સમજી ચાલી લેતાં,ના કોઇથીય ટોકાય .                        ……………….જીવનમાં તો ઝંઝટ આવે. માનવ જીવન એ સુખની સાંકળ,દુઃખથી બચાય ભક્તિ કેરી કેડી પકડતાં,સ્વર્ગીય સુખ મળી જાય મનને મળતાં અનંત શાંન્તિ,નિર્મળ જીવન થાય જલાસાંઇની કૃપાએ,આવતી વ્યાધી અટકી જાય .                       ………………..જીવનમાં તો ઝંઝટ આવે. અનંત રાહો [...]

અંતરનો આદેશ

                            અંતરનો આદેશ તાઃ૪/૪/૨૦૧૨                             પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવ મનને મળે શાંન્તિ,જ્યાં જીવે જ્યોત પ્રગટાય અંતરનો આદેશ મળે દેહને,ત્યાં જન્મસફળ થઈ જાય .                                 ………………..માનવ મનને મળે શાંન્તિ. નિર્મળ ભાવના સંગે રહેતાં,જીવને શાંન્તિ મળી જાય સાર્થક જીવનની કેડી મળતાં,સુખ સાગર મળી જાય ના માગણીઅપેશા રહેતાં,મળેલ જન્મ સફળ દેખાય મારા તારાની અગણીત લીલા,દેહથી દુરભાગીજાય .                                 …………………માનવ મનને મળે [...]

આગમનના એંધાણ

                         આગમનના એંધાણ તાઃ૧૭/૩/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ વાણીવર્તનને વહેવારથી જીવને,એંધાણ આગમનના મળી જાય કર્મનીકેડી બને સરળનેનિર્મળ,એ પરખ સાચીભક્તિએ થઈજાય .                                        ………….વાણીવર્તનને વહેવારથી જીવને. નિત્ય સવારે પુંજનકરતાં,કૃપા સુર્યદેવની જીવપર પ્રેમથી થાય મનને શાંન્તિ અને તનને રાહત,જીવની શ્રધ્ધા એ જ મળી જાય સાચીભક્તિ કેડી મળે જીવને,ને જીવનો ઉધ્ધાર અવનીથી થાય અડગ શ્રધ્ધા મનથી રાખતાં,જીવને મુક્તિના એંધાણ મળી જાય [...]

કેવી ભક્તિ

.    . . . . . . . .                             કેવી ભક્તિ તાઃ૧૨/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ ભક્તિનું ના ગામ કોઇ અવનીએ,કે નાક્યાંય છે તેનું ધામ અંતરથી જ્યાં સ્મરણ કરો,ત્યાં મળી જાય જીવને સુખધામ .                      ………………..ભક્તિનું ના ગામ કોઇ અવનીએ. નાતજાતના આવે કોઇ દોડી,કે ના કળીયુગના કોઇ જ કામ પ્રેમભાવથી ભક્તિ કરતાંજ,મળી જાય ઘરમાં સ્વર્ગીય સાંજ [...]

મળે માનવતાની કેડી

                   મળે માનવતાની કેડી     તાઃ૮/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ ઉજ્વળ જીવન રાહ મળે,ને કળીયુગ પણ ભાગે દુર શ્રધ્ધા રાખીને કર્મ કરતાં,માનવતા મળી જાય જરૂર .                         ……………….ઉજ્વળ જીવન રાહ મળે. રિધ્ધિ સિધ્ધિની કૃપા મળે, જ્યાં શ્રી ગણેશજીને પુંજાય નિર્મળ રાહ મળે જીવનમાં,જીવને ના આફત અથડાય મળે માર્ગ જીવનમાં સ્નેહના,ને જગે પ્રેમની વર્ષા થાય માગણીનો નામોહ રહે દેહે,કેડી માનવતાની મળી [...]

પ્રેરણા

.                             પ્રેરણા તાઃ૪/૩/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ મળે પ્રેરણા ભક્તિની સાચી,ત્યાં ભક્તિપ્રેમ થઈ જાય નિર્મળ જીવનમાં રાહ મળે,જ્યાં મનથીજ ભક્તિ થાય .                    ………………..મળે પ્રેરણા ભક્તિની સાચી. ઉજ્વળ જીવન ને સન્માન,જીવને જ્યાં ત્યાં મળી જાય આવી આંગણે કૃપા કરી જાય,જેને જગતપિતા કહેવાય સફળતાનીકેડી સદા વહે,જીવના માર્ગ સરળ થઈ જાય ના આફત કે કોઇ કેડી મળે,ના કળીયુગમાં જીવ ફસાય .                     [...]

નજરની ચાલ

                       નજરની ચાલ  તાઃ૧/૩/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ આગળ પાછળ ઉપર નીચે,સદાય દ્રષ્ટિ ફરતી જાય સારુંનરસું સમજી લેતાં,જીવનમાં સાથ મળતો જાય .                         ……………આગળ પાછળ ઉપર નીચે. સ્નેહ નિતરતી વાદળી મળતાં,રાહ સરળ થઈ જાય વિચારના વાદળથી નિકળતાં,મુંઝવણ ભાગીજજાય શિતળતા સહવાસે મળતાં,ના આફત કોઇ અથડાય ઉજ્વળજીવન ને શાંન્તિમળતાં,પાવનરાહ થઈજાય .                          ……………આગળ પાછળ ઉપરનીચે. પગલે પગલુ પારખી મુકતાં,ના ક્યાંય પડી જવાય હાથપકડે જ્યાં પરમાત્મા,ત્યાં [...]

સંતોષની સીડી

                            સંતોષનીસીડી તાઃ૧૮/૨/૨૦૧૨                             પ્રદીપ બ્રહ્મભટ્ટ જરૂરથી વધારે મળતાં જીવનમાં,વ્યાધીઓ વધતી ગઈ એકમાંથી જ પરાણે છુટતાં,નામાગે અનેક આવતી થઈ …………………………………જરૂરથી વધારે મળતાં જીવનમાં. શીતળ જીંદગીનીરાહ મળીતી,ને સ્નેહની સાંકળ જીવને અજબ શાંન્તિ મળતી આવીને,જે ઉજ્વળ જીવન કરતી ના વ્યાધી કે ના કોઇ ઉપાધી,ના તકલીફ ક્યાંય પડતી મસ્તમઝાની લાગે જીંદગી,જ્યાં ભક્તિરાહ જીવે મળતી ……………………………….જરૂરથી વધારે મળતાં જીવનમાં. [...]

સંતોષની કેડી

                          સંતોષની કેડી                                  તાઃ૧૩/૨/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનમાં ઝળહળતા મેળવી,જગતમાં માનવમન મલકાય ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં સંતોષની કેડીને મેળવાય .                                     ……………જીવનમાં ઝળહળતા મેળવી. બાળપણને બચાવી લેતાં,જીવને માબાપનોપ્રેમ મળી જાય નિર્મળ રાહની કેડી મેળવવા,વડીલના વરદાન મળી જાય ભણતરને પામવા મહેનત સંગે,સાચી શ્રધ્ધાને જ પકડાય મળીજાય મનને શાંન્તિ જીવનમાં,જે સંતોષની કેડીકહેવાય .                                    …………….જીવનમાં ઝળહળતા મેળવી. આવીઆંગણે મળે પ્રેમ સૌનો,જે [...]

આવેલ પ્રેમ

                        આવેલ પ્રેમ   તાઃ૭/૨/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ આંગણે આવી પ્રેમ મળતાં,મારા મનને શાંન્તિ થઇ કુદરતની કૃપાનુ વાદળ વરસતા,ભક્તિ સાચી થઇ .                              ……………આંગણે આવી પ્રેમ મળતાં. આજકાલનો વિચાર કરતાં,જીવના વર્ષો વિત્યા ભઈ મનની વિચાર હેલીરહેતાં,પામર માયા વળગી ગઈ મળશે મળશેની એક લાલચે,આ ઉંમર વધતી ગઈ ભોલેનાથની ભક્તિ કરતાં,આવેલ પ્રેમ  મળ્યો ભઈ .                              …………..આંગણે આવી પ્રેમ મળતાં. [...]

સમજણ કેટલી

                         સમજણ કેટલી   તાઃ૪/૨/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનની ચાલતી કેડીએ,સાથ સુખદુઃખનો મેળવાય સરળતાનો સંગાથ મળે,જ્યાં ડગલુ સમજીને ભરાય .                                     …………..જીવનની ચાલતી કેડીએ. કર્મબંધન તો જીવને સ્પર્શે,ના જગે કોઇથીય છટકાય વાણીવર્તન છે સમજણનીસીડી,જેદેહ સંગે ચાલીજાય મળી જાય માબાપનો પ્રેમ,જે પ્રભુ કૃપાએ મળી જાય સમજણસાચી મનનેમળતાં,જીવનાબંધન છુટતા જાય .                                             ………જીવનની ચાલતી કેડીએ. દેખાવની આ દુનીયા છુટે,ને પ્રેમ જગતમાં [...]

અપેક્ષા કાલની

                        . અપેક્ષા કાલની તાઃ૨૧/૧/૨૦૧૨                     .પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવમનની એકજ વ્યાધી,ના આજને ઓળખાય આવતી કાલની અપેક્ષાએ,વર્તમાનને વેડફી જાય .                              ………………માનવમનની એકજ વ્યાધી. પરમાત્માની અજબલીલા,જીવને જન્મતા મળી જાય સમજની સીડી સરળ છે એવી,જગે સૌને એ સમજાય મળેલ બુધ્ધિની શક્તિએવી,દેહનામાર્ગ સરળકરીજાય મળે શાંન્તિ જીવનેજ સાચી,ના અપેક્ષા કાલની રખાય .                                ………………માનવમનની એકજ વ્યાધી. માનવી મનની વ્યાધી એવી,જે સમયને [...]

આત્માને વંદન

.                           આત્માને વંદન તાઃ૧૩/૧/૨૦૧૨ .                        .પ્રદીપ બ્રહ્મભટ્ટ આધાર જગતમાં પરમાત્મા,એ આત્મા પવિત્ર કહેવાય મુક્તિ દેહથી મળેલ જીવને,કોટી કોટી વંદન  થઇ જાય .                              ……………..આધાર જગતમાં પરમાત્મા. અવનીપરના આગમનથીજ,જીવથી સંબંધો મેળવાય એક ને સાચવતા દેહથી,જીવને બીજા ચાર મળી જાય જીવને પ્રગટે જ્યોત ભક્તિની,કર્મ બંધન છુટતા થાય અંતે આવે પરમાત્માલેવા,ત્યાંજ જીવનો ઉધ્ધાર થાય .                             ………………આધાર જગતમાં પરમાત્મા. પવિત્ર જીવની પરખ છે ભક્તિ,જે [...]

મૃત્યુના બારણે

………………મૃત્યુના બારણે તાઃ૧૨/૧/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ જન્મ મળે જ્યાં જીવને,જગતમાં સૌને એ દેખાય પ્રેમ સાચો મળે દેહને,ત્યાં જીવથીએ અનુભવાય .                     ……………………….જન્મ મળે જ્યાં જીવને. નિર્મળપ્રેમની વાચા છે એવી,જે વર્તનથી દેખાય ના કોઇ આંગળી ચીધેં,કેના કોઇથી એ બતાવાય આવે એતો અંતરથી જીવે,મૃત્યુના બારણે દેખાય જીવનેમળે શાંન્તિ ત્યારે,જ્યાં પરમાત્મા લઈજાય .                    ………………………. જન્મ મળે જ્યાં જીવને. દેહનેસંબંધ મૃત્યુથી [...]

ચાલ ભઈ ચાલ

                          ચાલ ભઈ ચાલ તાઃ૧૦/૧/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનની ઝંઝટને તોડવા,મળતી આફતોને છોડવા માનવતાને મહેંકાવા,જીવનની કેડીએચાલતો રહેજે ભઈ આફતોને ટાળવા,સદાજીવનમાં ચાલતો રહેજે .                               …………………જીવનની ઝંઝટને તોડવા. એકમેકેનો સાથ મળે કે નામળે,હૈયે હીંમત તું ધરજે શ્રધ્ધા રાખી ભરેલ પગલે,સાથ જલાસાંઇનો મળશે હિંમતમનથી સાચીકરતાં,સફળનુ તને શરણુ મળશે ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,જન્મસફળ થઈ જશે .                                …………………જીવનની ઝંઝટને તોડવા. સરળતાનો [...]

કદરને પાત્ર

…………………કદરને પાત્ર તાઃ૮/૧/૨૦૧૨            ………… પ્રદીપ બ્રહ્મભટ્ટ કદર મેળવવા જીવનમાં,ના જોઇએ પાટી કે પેન શ્રધ્ધા એજ કેડી છે મનની,જે નીમિત બની જાય .                   ………………….કદર મેળવવા જીવનમાં. લગન જ્યાં મનથીલાગે,ત્યાં નિર્મળતા મળી જાય નિર્મળતાનો સાથ મળે,ત્યાં સઘળુય સચવાઇ જાય નાની મોટી આફત ભાગે,ને સૌકામ સરળપણ થાય કદરથાય ત્યાં કરેલકામની,જેને રાહ સાચી કહેવાય .                 ……………………કદર મેળવવા જીવનમાં. સુખદુઃખ સાથે ચાલે [...]

રાત્રીનો સહવાસ

……………..રાત્રીનો સહવાસ તાઃ૬/૧/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ,ને જીભ પણ સચવાય મળે જગતમાં શાંન્તિશાંન્તિ,એસહવાસ રાત્રીનો કહેવાય .                                       ………..તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ. જીવનેમળે જ્યાં દેહજગતમાં,દીવસરાત તેનાથી જોવાય દીવસસંગે મહેનતરાખતાં,દેહને ઉજ્વળજીવન મળીજાય રાત્રીનો અણસારમળે સંધ્યાએ,ત્યાં જીવ ભક્તિએ દોરાય મનથી મળેલ ભક્તિએ જીવનો,આ જન્મ સફળ થઈજાય .                                       ………..તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ. અંધકારની ચાદર [...]

Follow

Get every new post delivered to your Inbox.