Posted on October 9, 2011 by Pradip Brahmbhatt
. જીવ ને જગત તાઃ૯/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ *સમયને જગતમાં કોઇ પકડી શક્યુ નથી. *જીવને મળેલ દેહની અપેક્ષા અધુતી રહેતા તેને જન્મ મળે છે. *પ્રાણી અને પશુના દેહની જીંદગી એ બીજા પર આધારીત હોય છે. *આજકાલના બંધન દરેક દેહને વળગેલ છે સાચી ભક્તિ જીવને બચાવે છે. *મારાની મમતા અને તારાનો તિરસ્કાર એ જ જીવનને ભિંજવી રાખે છે. *મળતો પ્રેમ એ જીવની લાયકાત અથવા કર્મનાબંધન જે જીવનો ભુતકાળ છે. *જ્યાં મોહમાયાના સંબંધ છે ત્યાં સતકર્મોનો સહવાસ કદી રહેતો જ નથી. *જન્મ દેનાર માતા અને પાલનહાર પિતાને સદા નિર્મળ ભાવનાથી જોવા જોઇએ. *જગના બધા બંધન નાશ પામે જ્યાં સાચા સંતની ભક્તિ થાય અને વર્તન સચવાય. *કળીયુગની કાતર સૌપર ચાલે છે,પણ જ્યાં પરમાત્માની સાચી ભક્તિ છે [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on August 24, 2011 by Pradip Brahmbhatt
વાંધો ક્યાં? તાઃ૨૪/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને જન્મ મળતાં દેહ મળે છે.કયો એ જીવના કર્મ પ્રમાણે મળે છે. માનવ જન્મ મળે તો તે જીવને પરમાત્મા તક આપે છે જે ઉધ્ધાર કરી [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on August 3, 2011 by Pradip Brahmbhatt
. ઉજ્વળ જીવન તાઃ૩/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ સંસ્કાર એ ઉજ્વળ જીવનનો પાયો છે જે જીવને મુક્તિ માર્ગ બતાવે છે. . .જ્યાં………… *માબાપને હંમેશાં વંદન થાય. *સવારમાં પરમકૃપાળુ પરમાત્માની ઘરમાં પુંજા થાય. *સવારમાં સ્નાન કર્યા પછી જ રસોડામાં પગ મુકાય. *ભક્તિ ભાવ એજ માનવ જીવનનો અરીસો છે તે સમજાય. *આવતીકાલને સામે રાખી જીવન જીવતાં સરળતા મળે છે. [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on July 29, 2011 by Pradip Brahmbhatt
. It’s True Dt:29/7/2011 pradip Brahmbhatt It’s TRUE……… . If you pray god,God will bless you. . If you love people they will love you. . [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on July 19, 2011 by Pradip Brahmbhatt
ભુલોનો ભંડાર તાઃ૧૯/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પૃથ્વી પર જ્યારથી જીવને દેહ મળ્યો છે ત્યારથી તે દેહ ભુલ કરે જ છે. પછી તે ગમે તે જીવ હોય પવિત્ર,અપવિત્ર કે પરમાત્મા બધાજ તેમાં સંડોવાય છે અને તે ભુલનું પરિણામ ભોગવે છે. * શ્રી રામ હરણને મારવા નાગયા હોત,તો સીતાજીને રાવણ ઉઠાવી ગયા ના હોત. * મામા [...]
Filed under: ચિઁતન | 1 Comment »
Posted on July 8, 2011 by Pradip Brahmbhatt
ખાવાની મઝા તાઃ૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં પ્રસરેલા ગુજરાતીઓ જ જીવનમાં ખાવાની મઝા માણી શકે છે અને તેનુ કારણ છે તેમની મહેનત. ભણતરને બાજુમાં મુકીને પણ દીનરાત પારકા દેશમાં મનની શાંન્તિ હૉટલ,મોટેલ,ડેલી, ગેસસ્ટેશન કે ગ્રોસરી સ્ટોર કરીને પણ મેળવે છે.પણ ખાવાના ટેસ્ટમાં તો કદી પાછા ના પડે એટલે….. સોમવારે ભઈ અમે સમોસા [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on July 7, 2011 by Pradip Brahmbhatt
સદવિચાર તાઃ૭/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ વિચારોને માળીયે મુકતા મનને શાંન્તિ મળી જાય. આવતી ઝંઝટને ઝાપટ મારતા એ દુર ભાગી જાય. સુખમાં ભક્તિ સંગે રાખતાં દુઃખ દુર ચાલતુ જાય. સંકટની સાંકળ ના શોધવા સમયને સમજીને ચલાય. મળેલા માન અને સન્માન તો ભુતકાળ કહેવાય. લાયકાત ને સમજી લેતા એ કદી દુર ના ચાલી જાય. માગણી કદી માનવીથી ના કરવી એ [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on June 27, 2011 by Pradip Brahmbhatt
જરૂરીયાતી જીવ તાઃ૨૭/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને જગતમાં આ જોઇએ કે તે જોઇએ પણ જગમાં સૌથી પહેલી તેને મા જોઇએ નિર્મળ પ્રેમની ધાર લેવા મન નિખાલસ જોઇએ ઉજ્વળ આભને આંબવાને ભક્તિ સાચી જોઇએ પિતાપ્રેમને પામવા સંતાને વંદન કરવા જોઇએ ભણતરની કેડી મેળવવા મહેનત કરવી જોઇએ ભાઇ બહેનના બંધન લેવા લાગણી સાચી જોઇએ પતિપરમેશ્વર પારખવાને [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on June 12, 2011 by Pradip Brahmbhatt
એકથી દસ તાઃ૧૨/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ એકડો અંબેમાતા નો,ને બગડો બહુચરામા નો તગડો તુળજામાતા નો,નેચોગડો ચામુંડામાનો પાંચડો પાવાગઢવાળીમાનો,ને છઠ્ઠે છોગાવાળી સાતડો સંતોષીમાતા નો,ને આઠડે અષ્ટભુજાળી નવડો મા નવદુર્ગા નો,ને દસે દશામા દયાળી આ તો થઈ મા ભક્તિની બલિહારી. ++++++++++++++++++++++++++++++++++++
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on October 11, 2010 by Pradip Brahmbhatt
મંગળ કિરણ તાઃ૧૧/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ મમતાની પકડી આંગળી,આ કાયા ચાલી જાય મળે ભક્તિ જલાસાંઇની,તો દેહથી મુક્તિ મળી જાય. શરણુ લીધુ સહવાસ કાજે,સંગ સંગ ચાલી જવાય અટકી જાય આ વાસ સાથીનો,જ્યાં બુધ્ધિ બદલાઇ જાય. મારું એ તો મેં કહ્યુ,તારું કહેતા જીભ અચકાય આપણુ એ ભાસે છે દુર,જ્યાં સ્વાર્થને સચવાય. ભેદની ચાદર જ્યાં ઓઢી [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on October 6, 2010 by Pradip Brahmbhatt
સમજણ શબ્દની તાઃ૬/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ ક…………. કરી લીધેલા કામ જગતમાં,ના રાખવો તેમાં કોઇ ક્ષોભ મળી જાય જ્યાં માણસાઇનો સંગ,ઉજ્વળ જીવન ચારે કોર. ખ……….. ખરી ભક્તિ થાય છે ઘરમાં,ના મંદીર તમારે જાવું દુર સમયને પકડી ચાલી લેતાં જ,જીવને મળે છે ભક્તિના સુર. ગ………… ગર્જતા મેધ ના વરસે તેટલા,જેટલા વાદળ છે અથડાય શાંન્ત પાણી શીતળ લાગે,પડો [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on July 19, 2010 by Pradip Brahmbhatt
અજબ ગજબ તાઃ૧૯/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ અજબ આ દુનીયા છે,ગજબ આ ધરતી છે અજબ આ કુદરત છે,ગજબ આ સાગર છે અજબ આ આકાશ છે,ગજબ આ તારલા છે અજબ આ પ્રેમ જ છે,ગજબ આ ડંડો પણ છે અજબ આ મેઘનાદ છે,ગજબ આ ગર્જના છે અજબ આ વિજળી છે,ગજબ આ વરસાદ છે અજબ આ માનવી છે,ગજબ આ દાનવ [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on June 25, 2010 by Pradip Brahmbhatt
વિચાર ધારા તાઃ૨૫/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ મનથી ભક્તિ કરી તુ લેજે જીવની શાંન્તિ મેળવી લેજે સ્વાર્થ સ્નેહને મુકી દેજે સાંકળ મોહની તોડી દેજે ભક્તિ જ્યોત તુ સમજી લેજે સાર્થક જીવન કરી તુ લેજે સંતાન નો સહવાસ મેળવી પાવન જીવન પામી લેજે કરજે પ્રેમ ને લેજે પ્રેમ જીવન તારુ રહેશે [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on June 16, 2010 by Pradip Brahmbhatt
મેળવેલી લાયકાત તાઃ૧૬/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ દેહને જ્યારે સમયનુ ભાન થાય ત્યારે એ તેને પકડવા પ્રયત્ન કરે. સમય તો કોઇથી પકડાતો નથી જ,હા તેની સાથે ચાલી શકાય પણ તે માટે મન,લગન, મહેનત અને વિશ્વાસનો સહારો લેવો જ પડે. માબાપનો પ્રેમ અંતરથી લેવા માટે તેમની સેવા મન,કર્મ અને વચનથી થાય તો મળવાની શક્યતા છે. સંતાન થવુ [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on મે 10, 2010 by Pradip Brahmbhatt
સમય તાઃ૧૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ નજર મળી ત્યાં નૈન ઢળ્યા સુરજ ઉગ્યો ત્યાં સવાર કુકડો સાંભળી કોયલ બોલી થઇ ગયુ મંગળ પ્રભાત. શરણું કોનું અને ક્યારે મળે એ સમયથી જ પરખાય કુદરતની કરુણા ફરી વળે જે દેહથી ભક્તિ થાય. આંધી વ્યાધી છોને તૈયાર રહે પણ દેહને ના સ્પર્શાય વાણી [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on મે 7, 2010 by Pradip Brahmbhatt
શબ્દની સમજ તાઃ૭/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્રી જલારામ બાપા અને શ્રી સાંઇબાબા. આ બંન્ને સંતો ભારતમાં થઇ ગયા છે.એક વિરપુરમાં અને બીજા શેરડીમાં.શ્રી જલારામને બાપા કહેવાય છે અને શ્રી સાંઇ ને બાબા કહેવાય છે.આ બંન્ને શબ્દ સરળ છે પણ તેનો અર્થ સમજતાં ખ્યાલ આવશે કે એ શબ્દ જે તે યોગ્ય સંતને બોલાય છે. શ્રી જલારામે સંસારમાં રહી [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on મે 6, 2010 by Pradip Brahmbhatt
જીવનની ઉજ્વળતા તાઃ૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ શરમનો સહવાસ મુકતાં અભિમાનને આઘુ કરતાં પ્રેમની સાંકળ પકડતાં સ્વજનનો સહકાર લેતાં માનવતાની મહેંક માણતાં સુંદર જીવન પામી લેતાં કળીયુગને હૈયેથી દુર કરતાં માનવતાની કેડી મળતાં જીવન ઉજ્વળ મળી જવાનું. ================================
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on January 23, 2010 by Pradip Brahmbhatt
જીવની અપેક્ષા તાઃ૨૨/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની અસીમ કૃપા થતાં આ જીવને કર્મના બંધન થકી માનવ જન્મ મળ્યો છે.જે સાર્થક કરવા સામાન્ય માનવી પૃથ્વી પર અપેક્ષા રાખે છે…….. *જગતપર દેહ દેનાર માબાપનો હંમેશાં સંતાન પ્રેમ મળે. *જન્મ સાર્થક કરવા મા તરફથી સંસ્કાર મળે અને પિતા તરફથી જીવન જીવવાની સાચી કેડી અને મહેનતનુ માર્ગ દર્શન [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on December 24, 2009 by Pradip Brahmbhatt
નથી રહ્યું તાઃ૨૪/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ નથી રહ્યું જગતમાં કોઇ મારું, તમારું,આપણું કે પારકુ. માનીતુ કે અજાણ્યુ ઘરનું કે બહારનું સાત્વીક કે નાસ્તીક જળચર કે વનચર માનવી કે પ્રાણી પશુ કે પક્ષી. //////////////////////////////////////////////////////
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on December 20, 2009 by Pradip Brahmbhatt
“કલમ” તાઃ૩/૧૨/૧૯૭૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ હાથમાં લીધી અને બસ વધવા જ લાગી ક્યાં? કાગળ પર જ આગળ વધવા લાગી કોણ? કલમ? હા,ભાઇ કલમ ક્યાં નથી પહોંચતી? હાથમાં આવી અને કાગળ પર સરકવા લાગી ત્યારે ભુખ્યાને રોટલો મળ્યો, ઘરડાંને [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on December 5, 2009 by Pradip Brahmbhatt
કળીયુગી કક્કો તાઃ૫/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ ક એટલે કદી સીધુ ના વિચારવુ. ખ એટલે ખાવુ પીવુ અને લહેર કરવી. ગ એટલે ગઇકાલને ભુલી જવી. ધ એટલે ધરનો વિચાર ના કરવો. ચ એટલે ચતુરાઇને નેવે મુકવી મશીન પર આધાર રાખવો છ એટલે છેતરવાની વૃત્તિ રાખવી. જ એટલે જરુર કરતા વધારે બોલવુ. ઝ એટલે ઝીબાજોળીમાં સમય બગાડવો. [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on November 26, 2009 by Pradip Brahmbhatt
અમી ઝરણાં તાઃ૨૬/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ (૧) બાળકને પ્રેમ અને પ્રભુને ભક્તિ. (૨) માતાનો પ્રેમ અને પિતાની પ્રેરણા. (૩) જુવાનીમાં ભણતર અને ગૃહસ્થીમાં મહેનત. (૪) વડીલને આદર અને સંતને વંદન. (૫) વૃક્ષને પાણી અને જીભથી વાણી. (૬) ઘોડાને લગામ અને જુવાનીમાં સંસ્કાર. (૭) ભણતરમાં મન અને જુવાનીમાં તન. (૮) ભક્તિમાં શ્રધ્ધા અને શરીરમાં શક્તિ. (૯) સમય [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on November 12, 2009 by Pradip Brahmbhatt
સાચી માયા તાઃ૧૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ માબાપને જોઇને સંતાનને થાય સંતાનને જોઇને માબાપને થાય જલારામબાપાને જોઇને અન્નદાનથી થાય સાંઇબાબાને જોઇને માણસાઇથી થાય સફળતા જોઇને મહેનતથી થાય પતિને જોઇને પત્નીને થાય પત્નીને જોઇને પતિને થાય કાગળ પેન જોઇને લખનારને થાય ભાઇને જોઇને બહેનને થાય બહેનને જોઇને ભાઇને થાય માલીકને જોઇને પ્રાણીને થાય સભાને જોઇને નેતાને વાણીથી [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on November 7, 2009 by Pradip Brahmbhatt
મન કહે તાઃ૭/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ દીલમાં પ્રેમ રાખજે ઉભરોના છલકાય લગામ ઘોડાને બાંધજે સાચી કેડીએ રહેવાય મિત્રોને સંગ રાખજે તકલીફોથી છુટાય પ્રભુનુ શરણુ રાખજે જીવતર સચવાઇ જાય મહેનત મનથી કરજે સફળતા સંગ ચાલશે પ્રકૃતીને તુ પારખજે ભીતિ તનથી ભાગશે. ભણતરને પારખજે જીવનના સોપાન મહેંકશે કિર્તી ક્યાંકથી આવશે [...]
Filed under: ચિઁતન | 1 Comment »
Posted on October 25, 2009 by Pradip Brahmbhatt
ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારામિત્ર શ્રી બ્રીજ જોષીના ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ. પ્રદીપ એટલે ? તાઃ૨૫/૧૦/૨૦૦૯ (હ્યુસ્ટન) રાણા કરણસિંહ ગનુભા પ્રદીપ એટલે ? પ્રજ્વલીત દીપ પ્રદીપ એટલે ? દિવ્ય પ્રકાશ પ્રદીપ એટલે ? પ્રેમાળ જ્યોત પ્રદીપ એટલે ? પ્રેમનો દરીયો પ્રદીપ એટલે ? જ્ઞાનનો ભંડાર [...]
Filed under: ચિઁતન | Leave a Comment »