Posted on November 12, 2009 by Pradip Brahmbhatt
મારે આંગણે
તાઃ૧૨/૧૧/૨૦૦૯ ગુરુવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજ મારે આંગણે રે,આવ્યા ઝોળી દંડા સાથ
વિરબાઇમાતાના નાથ,છે વિરપુરના ભરથાર
…………આજ મારે આંગણે રે.
કરુણા સાગર ભક્તિ આધારી,પ્રેમના અવતારી
પ્રભુ કૃપાને પામી જગમાં,ઉજ્વળ જીવન સાથ
મહેંક પ્રેમની મેળવીને, લીધી માનવતાની કેડી
સંતાન સંગે પાવન જન્મ,કરવાની દીધી સીડી
…………આજ મારે આંગણે રે.
સવારસાંજની ભક્તિ નિરાળી,અંતર જીવન ઉજ્વળ
આવી આંગણે મહેંકે ભક્તિ,જગમાં ભજન છે શક્તિ
મળી ગઇ જ્યાં કૃપા પ્રભુની [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on November 10, 2009 by Pradip Brahmbhatt
ભક્તિ સાથે ભજન
તાઃ૧૦/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહની વિટંમણામાં ભઇ,સાગર ના સમજાય
સુખ સાગર કે દુઃખ સાગર,એ પડીએ ત્યાં પરખાય
……..માનવદેહની વિટંમણામાં.
પ્રભાતના પહેલા કિરણના સ્પર્શે, સુર્યોદયને પુંજાય
નમણી આંખે પુંજી લેતા,પાવનદ્વાર ઘરના થઇજાય
સમયને પારખી ભક્તિ કરતાં,પ્રભુ કૃપા પણ થાય
આવે આંગણે મહેંક તુલસીની,ત્યાં હૈયુ પણ હરખાય
……..માનવદેહની વિટંમણામાં.
ભજન કરતાં મતી અટકે,જે ના લટકે વ્યાધી મળતા
શબ્દ સુરના તાલમાં રહેતા,ભાવનાએ ભરાઇ જવાય
બંધ આંખે જગતને [...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on November 1, 2009 by Pradip Brahmbhatt
ભક્તિની લગની
તાઃ૧/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અણસાર દીઠો ભક્તિનો,જ્યાં ઉજ્વળ જીવન થાય
પવિત્રપ્રેમ મળે માબાપનો,ને જીવને શાંન્તિ થાય
……..અણસાર દીઠો ભક્તિનો.
બાળપણની બારાખડીમાં,ભક્તિનો કક્કો મળી જાય
ભણતર સંગે ચણતર ચાલે,ત્યાં પાવન જીવનથાય
મળતી માયા દ્વારે દ્વારે, ના જીવથી અળગીએ થાય
પરમેશ્વરની કૃપા પામતા,દુર જીવથીએ ભાગી જાય
……..અણસાર દીઠો ભક્તિનો.
સંસારનો સંગાથ રહે જીવે,ને ભાઇભાંડું પણ હરખાય
સાર્થક જન્મ જીવનો કરવાને, પ્રભુ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 27, 2009 by Pradip Brahmbhatt
ગોકુળીયુ ગામ વિરપુર
તાઃ૨૭/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી, જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 19, 2009 by Pradip Brahmbhatt
પ્રભાતમાં શરણું
તાઃ૧૯/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિવજીનું મેં શરણું લીધુ,પ્રભુ પાવન જીવન દેજો
પ્રેમે અમારી ભક્તિ સ્વીકારી,ઉજ્વળ જીવન કરજો
………શિવજીનું મેં શરણું લીધુ.
સવાર સાંજમાં જ શ્રધ્ધા રાખી,સ્મરણ તમારુ કરતો
મોહમાયાના બંધન છોડવા,ૐ નમઃ શિવાય જપતો
જગજીવનમાં નીતસવારે,ભક્તિદીપ હું ચરણે ધરતો
લેજો સ્વીકારી દેજો પ્રેમ,આત્માનો એ જ છે અભરખો
……..શિવજીનું મેં શરણું લીધુ.
મા પાર્વતીની સેવામાં સદા,હું ધ્યાન મનથી રટતો
કરુણા પામી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 8, 2009 by Pradip Brahmbhatt
આસોપાલવના તોરણીયા
તાઃ૭/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના બંધન છોડવા,આસોપાલવના તોરણીયા બંધાય
જન્મમરણની મુક્તિમાગવા,માડીમારે આંગણે દીવાથાય
……..જીવના બંધન છોડવા.
થઇકૃપા પરમાત્માની,ત્યાં અવનીએ માનવ જન્મમળ્યો
કરુણા જીવ પર કરી જ્યારથી, ભક્તિ પ્રેમથી કરી લીધી
આંગણેઆવી માડી રોજ સવારે,મને પ્રેમથી આશીશદેતા
માનવમન ના સમજી શકે, ભાવના ભક્તિની છે નિરાળી
……..જીવના બંધન છોડવા.
અવસરના જ્યાં દ્વાર ખુલે, ત્યાં જીવ પ્રસંગોમાં ભરમાય
શોધતા માયામોહ જગતના,ના દુશ્મન કોઇ જગે દેખાય
મળે બંધનજગના જ્યાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 3, 2009 by Pradip Brahmbhatt
ભક્તિની સાચી ભુખ
તાઃ૩/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનીભુખ જ્યાંલાગે,ત્યાં મંદીરમસ્જીદના જોઇએ
પરમાત્માનુસ્થાન ઘરમાં,સાધુસંત આવી ભજીજાય
……..ભક્તિની ભુખ જ્યાં લાગે.
મનથી લાગે જ્યાં ભક્તિ, ત્યાં શ્રધ્ધાથી પ્રભુ ભજાય
ના સવાર સાંજ નડે,કે ના નડે ઘડીયાળના એ કાંટા
આવીને હૈયે હેત પણ મળે,જે જન્મ સફળ કરી જાય
ના સમયના વહેણ નડે,કે ના પૃથ્વીના કોઇ નરનાર
……..ભક્તિની ભુખ જ્યાં લાગે.
સાધુસંતની પવિત્ર દ્રષ્ટિ,પણ સરળતામાં સમજાય
આવી સંસારના બારણે, ભક્તિની દોરી દેતા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 1, 2009 by Pradip Brahmbhatt
શીતળ ભક્તિપ્રેમ
તાઃ૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ કરવા પ્રેમથી, શક્તિ દેજો આ દેહને
કરજો કરુણા મનથી,મુક્તિ દેજોમને મોહથી
…….ભક્તિ કરવા પ્રેમથી.
રામનામની માળા હાથમાં,રટણ કરતો હુ રહુ
પ્રેમ પામી પરમાત્માનો,જીવન ઉજળુ હુ કરુ
ભક્તિમાં મને શક્તિ દેજો,સાથે રહેજો મારી
હરપળ તમને યાદ કરુ,જીવન સાર્થક હુ પામુ
……..ભક્તિ કરવા પ્રેમથી.
જલારામની જ્યોતમળી,નેસાંઇબાબાની માયા
સાચી સીડી મળી પ્રેમની,પામવા જીવે મુક્તિ
સંત બની સંસારમાં રહ્યા,જગે દીધી સાચીરાહ
પ્રેમપામી પ્રભુનો અવનીએ,સાર્થક જીવનલીધુ
…….ભક્તિ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 23, 2009 by Pradip Brahmbhatt
બારણુ ક્યાં છે?
તાઃ૨૩/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ પામી જીવને,જગતમાં મળી જાય સોપાન
પ્રાર્થનાના સહવાસમાં,પ્રભુ કૃપાએ શાંન્તિ મળી જાય
……..માનવદેહ પામી જીવને.
તક મળે ત્યાં જીવને, જ્યાં માનવ જન્મ મળી જાય
પકડી સાચી રાહને જીવનમાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુ ભક્તિમાં પામી પ્રેમ, માનવતા મહેંકી જ જાય
જન્મ સફળ થઇજાય,જ્યાં બારણુ ભક્તિનું મળીજાય
……….માનવદેહ પામી જીવને.
સંતાનનો સહવાસ થતાં,કરુણા સ્નેહ આપી ને જાય
સંસારની સીડી ચઢતાં, પ્રેમ પતિપત્ની ને [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 10, 2009 by Pradip Brahmbhatt
માતાના મંદીરે
તાઃ૧૦/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારા આંગણે આવી માતા,સિંદુર કંકુ છે કપાળે
કરુણા કરજે પામુ જીવન,ભરથાર સદા સથવારે
…….તારા આંગણે આવી.
ચુંદડી માથે જગે પહેરાવી,સાચવી સદા તુ રાખે
પળપળના પ્રેમના વાદળ,તુ સદા રાખજે સાથે
મળે માનવતાનો પ્રેમ મને,ના દેખાવ કદીઆવે
રહેજે સંગ પળે પળ માડી,રહે પતિપ્રેમ પણસંગે
…….તારા આંગણે આવી.
ગરબા મા તારા હુ ગાતી, સહેલીઓ પણ ઘુમતી
તાલી તાલમાં લેતા ગાય, ઘુમે [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 3, 2009 by Pradip Brahmbhatt
આરતીની અર્ચના
તાઃ૩/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંગળ આરતી પ્રેમથી કરતાં,જીવને આનંદ થાય
દીવા પ્રગટે પ્રેમથી ઘરમાં,ત્યાં પરમાત્મા હરખાય
………મંગળ આરતી પ્રેમથી.
સવાર સાંજની પવિત્ર વેળા,શાંન્તિ સદા લહેરાય
પુંજન અર્ચન ભાવથી કરતાં,જીવ સદાય મલકાય
માગણી પ્રભુથી પ્રેમની કરતાં,માનવમન હરખાય
સ્નેહ પ્રેમના વાદળ ઉભરાતા,જીવન ઉજ્વળ થાય
……..મંગળ આરતી પ્રેમથી.
દીધો માનવદેહ આ જીવને,કરુણા પ્રભુની કહેવાય
પળપળને પારખવાને કાજે,ભજન કીર્તનો લહેરાય
માણસાઇમાં મતીછે ન્યારી,જે સમજીચાલે પળવાર
મુક્તિનાદ્વાર પ્રભુજ ખોલે,જ્યાં પ્રેમથી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 28, 2009 by Pradip Brahmbhatt
श्रध्धा और विश्वास
ताः२८/८/२००९ प्रदीप ब्रह्मभट्ट
श्रध्धामें लगन रहे और रहेममें हो विश्वास
बाबा आके प्यारदो, मुझे भक्ति मीले अपार
……..श्रध्धामें लगन रहे.
रामनामसे नाता जोडा, और श्रध्धामें सबुरी
मीला मानवजीवन अब,ना भक्ति रहे अधुरी
पाना है प्यार तुम्हारा,दे जाना मुझे पलवार
राह देखते खडा द्वारपे,आ जाना सबसे पहेले
………श्रध्धामें लगन रहे.
मेरे प्यारमे भावना है, और प्यार रामका पाना
करु रटण भक्तिप्रेमसे,साथमें [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 28, 2009 by Pradip Brahmbhatt
ભક્તિપ્રેમનો દીવો
તાઃ૨૮/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોતપ્રેમની થઇ વિરપુરમાં,
ભક્તિને દીધો છે પ્રકાશ
ધરતીના જન્મને બિરદાવી
પ્રભુપ્રેમમાં આંબી લીધુ આકાશ.
……..જ્યોતપ્રેમની થઇ.
જલારામની કેડી સાચી, ભક્તિને પ્રેમથી કરી લીધી
જન્મસફળ કરવાને કાજ,જગતજીવ ભક્તિ કરે આજ
મત્યુનેદેહને મળે જગમાં,જન્મ મળે અવનીએ જ્યાં
લાગશે માયામોહના બંધન,નામળશે જીવનેસ્પંદન
……..જ્યોતપ્રેમની થઇ.
માવિરબાઇની રાહસાચી,ભરથારની આજ્ઞામાંવિશ્વાસ
આજ્ઞાને આદર કરી,જીવન જગમાં ઉજ્વળકરી લીધું
સંસ્કાર સ્નેહને પામી આદેહે, મુક્તિ પ્રેમે લીધી સદેહે
આવ્યા આંગણે પિતાજગતના,માગ્યા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 23, 2009 by Pradip Brahmbhatt
ભક્તિ પ્રેમની
તાઃ૨૩/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ કરવી પ્રેમ ભાવથી, ને માગણી રાખવી દુર
સકળ વિશ્વના કર્તા દયાળુ,કરેના જગમાં કોઇ ભુલ
……… ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
શ્રધ્ધા મનમાં રાખવી એક,જીવને મળે પ્રભુનો પ્રેમ
માળાનામણકા ના ગણવા,ભક્તિસાચી મનથીકરવા
……..ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
આવશે દોડી ભક્તિ દ્વારે,પ્રભુ પ્રેમ પણ મળી જશે
રામનામમાં શ્રધ્ધા નિરાળી,મળીજશે જગતવિહારી
……..ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
લાવેલાગણી મોહનેમાયા,સંગેઆવે મળેજ્યાં કાયા
અટકીજાશે લોભજગતનો,મળશે પ્રેમજ્યાંકુદરતનો
……..ભક્તિ કરવી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 21, 2009 by Pradip Brahmbhatt
સાચી કેડી
તાઃ૨૧/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવુ એ સંસારથી ભગાડે,ને પાઘડી પરમાત્માથી
સાચી કેડી સંસારમાં માણી,એ છે જલાસાંઇનીજોડી
……ભગવુ એ સંસારથી.
સંસારના શીતળ પ્રેમમાં,માણ્યો પ્રેમ સંબંધીઓનો
ના દેહનાઅભિમાન કર્યા,કે નામાગ્યા કોઇથીમોતી
જન્મસફળ એ કરી ગયા,જ્યાં શ્રધ્ધા દિલમાં પેઠી
…….ભગવુ એ સંસારથી.
ડગલુ માંડતા મળે માણસાઇ,ના માગી કોઇ સગાઇ
આવે આંગણે પ્રભુ કૃપાળુ,ભીખદેવામાં છે માણસાઇ
શ્રધ્ધારાખી રામશ્યામમાં,જીવન ઉજ્વળ કર્યુધામમાં
……..ભગવુ એ સંસારથી.
માળાના ના બંધનલીધા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 20, 2009 by Pradip Brahmbhatt
રંગ અનેરો
તાઃ૨૦/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનો છે રંગ એવો,ના માયા વળગે આ દેહે
અવની પરના આગમનમાં,એ લાવે રંગઅનેરો
………ભક્તિનો છે રંગ એવો.
કુદરતની છે અસીમ કપા,જ્યાં ભક્તિએ ભરોશો
સાચી માનવ સેવા કરતાં,લાગે જીવન અનેરુ
મળતી માયા આકાયાને,જે મોહને વળગી ચાલે
સાચા સંતનીમાયા એવી,આવે જીવે સદાપહેલી
………ભક્તિનો છે રંગ એવો.
કરતા જગના કામ મળેલા,તો ય ના લાગે મોહ
કરીપાવન જન્મ આદેહે,અમર જલાસાંઇનો જંગ
મળીગયો [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 20, 2009 by Pradip Brahmbhatt
ભક્ત અને ભક્તિ
તાઃ૨૦/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લગની લાગી જલારામથી, મનમાં આનંદ થાય
શરણુ લેતા જલાસાંઇનુ,જીવ ભક્તિએ વળીજાય
……..લગની લાગી જલારામથી.
માયાના બંધન ના વળગે,ને કાયાના ના મોહ
જીવને મળેલ માનવ જન્મ,ઉજ્વળ આવે અંત
સ્મરણ જલાનું મનથી કરતાં,મહેંકે ભક્તિ સંગ
મુંઝવણ જગમાં ભાગેદુર,જ્યાં જલાસાંઇનો રંગ
…….. લગની લાગી જલારામથી.
સંસારની માયાનો રંગ,ભક્તિએ જ ભાગી જાય
નાવળગી ચાલે જીવને,જ્યાં માળા આવી હાથે
લાગેલગની પ્રભુસ્મરણથી,ને હૈયુ રામથી લાગે
આવે જ્ન્મનો અંત ન્યારો,જ્યાં જલાસાંઇ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 12, 2009 by Pradip Brahmbhatt
માગણીની હદ
તાઃ૧૨/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથીમાગું એટલું જ દેજો, ના દેજો મને વધાર
ભુલથી વધાર માગુતો,બાપા દેજો મને અણસાર
………મનથી માગું એટલું.
જીવ જગતની માગણી મોટી, ના તેનો કોઇ પાર
ભક્તિમાગુ,પ્રેમ માગુ,મળે નહીં દીલથી પળવાર
………મનથી માગું એટલું.
બાપા લેજો હાથ પકડી,ટેકાની જ્યાં જરુર જણાય
માનવમનને પ્રેમ દેજો,જીવને ભક્તિએ લઈ જાય
………મનથી માગું એટલું.
રામનામની માળા લીધી,ત્યાં જીવની પામ્યા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 11, 2009 by Pradip Brahmbhatt
शेरडी के बाबा
ताः१०/८/२००९ प्रदीप ब्रह्मभट्ट
शेरडी वाले बाबा तुम घर मेरे आ जाना
भक्ति प्रेमकी ज्योतसे, घरको पावन करना.
………..शेरडी वाले बाबा तुम.
दर्शन करने तरसे ये मन प्रेम तुम्हारा है पाना
द्रष्टि प्रेमकी करके जीवनको भी उज्वळ करना
हरपल दीलकी लगनको आके पुरण कर जाना
महेंके ये मानव जीवन मेरा भक्ति सागर पाकर
………..शेरडी वाले बाबा तुम.
बाबा तुमने [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on August 2, 2009 by Pradip Brahmbhatt
અજબ સહવાસ
તાઃ૨/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાથી તારા સહવાસથી જ મનડાં મલકાઇ જાય
દીલના તુટેલા તાંતણા પણ પ્રેમથી બંધાઇ જાય
…….સાથી તારા સહવાસથી.
મળી ગઇતી માયા મને ને જીંદગી વિખરાઇ ગઇ
મનને માયા વળગી ગઇતી છુટી ગઇ એ કળથી
તારા એક અણસારથી જીંદગી પ્રેમે ઉભરાઇ ગઇ
મોહ માયા ના બંધન છુટ્યા ને શાંન્તિ મળી ગઇ
…….સાથી તારા સહવાસથી.
સમજણ સાચી ના મળતી શોધે [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 29, 2009 by Pradip Brahmbhatt
મા તારા શરણે
તાઃ૨૯/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી માગું મા પ્રેમ તારો, પ્રભાતના પહેલા કિરણે
ઉજ્વળ જીવન પાવન કર્મ,ભક્તિ સંગે આવજો અંગે
……મનથી માગું મા પ્રેમ.
રાખુ શ્રધ્ધા વિશ્ર્વાસ મા તારો,પકડજે મા હાથ મારો
આવીઆંગણે કૃપા દેજો મા,મુક્તિ દેજો મા આ જન્મે
નારહે અપેક્ષા કે કોઇભાવના,જીવને શાંન્તિ મળે જગે
પામર જીવન ને મિથ્યા મોહ, વળગી ચાલે આ દેહે
…….મનથી માગું મા પ્રેમ.
પકડજો [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 27, 2009 by Pradip Brahmbhatt
શ્રાવણનો સોમવાર
તાઃ૨૭/૭/૨૦૦૯ સોમવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહાદેવને ચરણે વંદન, પુંજન અર્ચન કરીએ
આરતી કરીએ પ્રેમ ભાવથી, ધુપદીપ ધરીએ
……મહાદેવને ચરણે વંદન.
આવજો સોમવાર પ્રભાતે, શ્રાવણ માસના રંગે
ધુપદીપને દુધ છે હાથે, લાવજો ગૌરીમાને સંગે
ભોલેનાથના ચરણેવંદન,ડમરુ મૃદંગ જ્યાં ગાજે
કૃપા પામવા પ્રદીપ વંદે,સંગે લઇ રમાને આજે
……મહાદેવને ચરણે વંદન.
બંમબંમ ભોલે મહાદેવ, દેવાધીદેવ જગે કહેવાય
કૃપા મળીજાય આભવે,તો પાવન જન્મ થઇજાય
ગજાનંદનો પ્રેમ મળે જ્યાં,ભવ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 23, 2009 by Pradip Brahmbhatt
શુક્રવાર
તાઃ૨૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર થી રવિવાર એ સાત દિવસ કહેવાય
શુક્રવાર મા સંતોષીનો જે પવિત્રદીન ઉજવાય
…….સોમવાર થી રવિવાર એ
ભક્તિ સ્નેહ ને શ્રધ્ધા રાખીને વંદન માને કરવા
ઉજ્વળ જીવન દીસે સદા જ્યાંલાગે કૃપા મળવા
મા સંતોષી અતિ દયાળુ જો જીવ જગતમાંભજે
આવે આંગણે મા કૃપાળુ જેની પ્રેમે રાહ જોઇએ
…….સોમવાર થી રવિવાર એ.
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી અમૃત મેળવી લઇએ
જીવને મુક્તિ મળી જાય જ્યાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 20, 2009 by Pradip Brahmbhatt
શ્રધ્ધાની સાંકળ
તાઃ૨૦/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા મારી સાંકળ જેવી,ના કદી એ તુટે
રાખુ હૈયે હંમેશા સાથે, કેવી રીતે એ છુટે
……..શ્રધ્ધા મારી સાંકળ.
ભક્તિની એક કડી મળીછે,સાથે જોડી મેં દીધી
અંત ન આવે તેનોક્યારે,જ્યાં પ્રેમેભક્તિ લીધી
મન અને માનવનો છેડો,ભક્તિએ આવી રહેતો
……..શ્રધ્ધા મારી સાંકળ.
જલાસાંઇની પ્રેમનીસાંકળ,મેં મનથીરાખીલીધી
પ્રેમને રાખી પરમાત્માથી,જેછોડે જીવની ઝંઝટ
મળતીજાય અવનીપરઆવી,નારહે કોઇ ખટપટ
……..શ્રધ્ધા મારી સાંકળ.
મધુરપ્રેમની આલીલા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 19, 2009 by Pradip Brahmbhatt
પાર્વતીપતિ નંદેશ્વર
તાઃ૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નંદીની સવારીએ આવી રહ્યાછે ત્રિલોકી અવીનાશી
શંખચક્રને ત્રિશુલધારી,ત્રિપુરારી છો જગત આધારી
ઓ ભોલેનાથ ઓ વિષધારી ઓ ભક્તોના ભગવાન
કરજો કરુણા અપરંપાર,આપના ચરણે અમારા જીવ
……. નંદીની સવારીએ આવી.
માયાના તો અનોખા બંધન,ના અળગા જગમાં રહે
પ્રેમ પામવા અંતરથી,ૐ નમઃશિવાયનુ સ્મરણકરુ
દ્વાર મુક્તિના ખુલશે ત્યારે,જ્યાં જીવ જગતથી જાશે
આવશે ત્રિશુલ ધારી ત્યારે, દ્વારે ભક્તને લેવા કાજે
……. નંદીની સવારીએ આવી.
માનો પ્રેમ મને [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »