Posted on મે 7, 2012 by Pradip Brahmbhatt
. . . . . . . . . . શીવબાબા તાઃ૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ સાંઇબાબા કે શીવબાબા બોલો; પરમકૃપાળુ ભોલેનાથ હરખાય, ભક્તિ ભાવને પકડી રાખતાં; જીવનુ જગતમાં કલ્યાણ થાય. ………………સાંઇબાબા કે શીવબાબા બોલો. સોમવારની છે સવાર નિરાળી; ને શિવલીંગે દુધ અર્ચના થાય, મનને શાંન્તિ ને ઉજ્વળ જીવન; શીવજીની કૃપાએ જ મળી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on મે 2, 2012 by Pradip Brahmbhatt
. વ્હાલા સીતારામ તાઃ૨/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ આવજો મારા વ્હાલા આજે,મા સીતા પતિ શ્રી રામ પવનપુત્રનો સંગરાખીને,ઉતારજો ભવસાગર પાર . ………………..આવજો મારા વ્હાલા આજે. મંગળ દીપને ધુપ સંગે,આરતી પ્રેમે કરું હું આજ સ્વીકારજો પ્રેમની પુંજા,અમારો કરજો બેડો પાર . ………………..આવજો મારા વ્હાલા આજે. ના માગુ સુખનો સાગર,કે ના માગું જીવનમા મોહ દેજો મનને શાંન્તિએવી,ના વળગે જીવનમાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on મે 1, 2012 by Pradip Brahmbhatt
प्रभु कृपा ताः१/५/२०१२ प्रदीप ब्रह्मभट्ट यही तो मेरी श्रध्धा है,और यही मेरा है विश्वास पुरणकाम करने से पहले,वहां प्रभु कृपा हो जाय ……………… यही तो मेरी श्रध्धा है. अवनी पर में आया कर्मसे,येही सच्ची है पहेचान अपने जीवोके संबंधसे,जगके संबंधको समजाय जुडे हुए बंधनको समजे,हो जाये सबका कल्याण आजकालकी ना आफत रहेती,सच्चाप्रेम मिलजाय [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 8, 2012 by Pradip Brahmbhatt
. હે મંગળકારી તાઃ૮/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મંગળકારી છે સિધ્ધી વિનાયક,ઉજ્વળ જીવન દે સુખદાયક નિર્મળ ભાવે ભક્તિ કરતાં,માયા મોહ ભાગે છે ભય વિનાશક …………..ગજાનંદ ગણપતિ વિનાયક,જગે જીવને એ મુક્તિ દાયક. શુધ્ધ ભાવના ને સરળ ભક્તિ,જીવને મળે છે સાચી શક્તિ મોહ માયાના સંબંધ છુટતાં,જગમાં શાંન્તિ જીવને મળતાં ગૌરીનંદનગણપતિ નિરાળા,સરળ જીવનમાંશાંન્તિ દેનારા આધી વ્યાધીને એછે બાંધી રાખી,સાચી શ્રધ્ધા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on April 2, 2012 by Pradip Brahmbhatt
ભજન ભક્તિ તાઃ૨/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવી દેહને મળે શાંન્તિ,ને જીવને જન્મ સફળ દેખાય સાચી રાહ જીવને મળતાં,દેહથી ભજન ભક્તિ થઈ જાય . ……………માનવી દેહને મળે શાંન્તિ. આગમનના એંધાણ મળે જીવને,જ્યાં બંધન કર્મના બંધાય શીતળતાનો સંગાથમળે,જ્યાંસાચી જલાસાંઇની કૃપા થાય અંતરમા આનંદની વર્ષા,જીવે કરેલ ભક્તિએ જ મળી જાય ભજનની ભાવના મનમાં રાખતાં,પ્રભુની નિર્મળ દ્રષ્ટિથાય . ……………….માનવી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on March 10, 2012 by Pradip Brahmbhatt
. માળાની પ્રીત તાઃ૧૦/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ બાળપણમાં મળી ગઈ એ કેડી,જે તન મનને સ્પર્શી જાય ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં સાચી માળાથીપ્રીત થાય . …………………..બાળપણમાં મળી ગઈ એ કેડી. ભક્તિનો સંગ રાખતાં જીવનમાં,વાણી વર્તનને સચવાય માતાપ્રેમથી મળે સંસ્કારદેહને,ને પિતાથી મહેનત લેવાય જીવનેમળે મુક્તિનો સંગ,જ્યાં જલાસાંઇની માળાપ્રેમેથાય પળપળને એ સાચવે જીવનમાં,ફેહને સદ માર્ગ મળી જાય . ………………….બાળપણમાં મળી ગઈ એ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on March 3, 2012 by Pradip Brahmbhatt
કલ્યાણ તાઃ૩/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળશે જો માયા ભોલેનાથની,જે જન્મ સફળ કરી જાય ૐ નમઃ શિવાયના સ્મરણથી,જીવને મુક્તિ મળી જાય . ……………….મળશે જો માયા ભોલેનાથની. શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,પાવન કર્મ જ જીવનમાં થાય આજકાલની ના ચિંતા જીવને,જે દેહને મુક્તિએદોરીજાય શાંન્તિનો સહવાસ મળે જીવને,એ શ્રધ્ધા સાચી કહેવાય ભોલેનાથના ભજન માત્રથી, માતા પાર્વતીની કૃપા થાય . …………..મળશે જો માયા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on February 27, 2012 by Pradip Brahmbhatt
ભોલે સાંઇ તાઃ૨૭/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભોલેનાથના ભક્તિ માર્ગથી,જીવને અનંત શાંન્તિ થાય સાંઇબાબાને ભાવથી ભજતાં,દેહથી કર્મસફળ થઈ જાય ………………………………………….ભોલેનાથના ભક્તિ માર્ગથી. શ્રધ્ધા રાખી પ્રેમથી ભજતાં,પરમકૃપાળુ ભોલેસાંઇ હરખાય જીવનેમાર્ગ મળે સદગતિનો,અંતે જીવનુ કલ્યાણ થઇ જાય મોહમાયાના વાદળ છુટતાં જગે,જીવને સદમાર્ગ મળી જાય કૃપા મળે ભોલેનાથની ,ત્યાં મા પાર્વતીનો પ્રેમ વરસી જાય …………………………………………..ભોલેનાથના ભક્તિ માર્ગથી. ચરણ સ્પર્શ કરતાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on February 14, 2012 by Pradip Brahmbhatt
શક્તિ ભક્તિની તાઃ૧૪/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ શક્તિ મારી ભક્તિની છે,જીવને સદગતિએ દઈ જાય માનવી જીવન સાર્થકકરવા,સાચી પ્રેરણા આપી જાય . ………….શક્તિ મારી ભક્તિની છે. નિર્મળમોહ ને પ્રીતપ્રભુથી,જે પાવનપગલાં દઈ જાય આધી વ્યાધીને આંબી ચાલે,એજ ભક્તિપ્રીત કહેવાય સમજણ સાચી શ્રધ્ધાથી આવે,ને મતીય ના ભટકાય શક્તિનોસહવાસ રહેજીવનમાં,નિર્મળભાવના મેળવાય . ………….શક્તિ મારી ભક્તિની છે. કરેલ કામની માયા મુકતાં,સફળતા જીવનથી સંધાય જલાસાંઇની [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on February 11, 2012 by Pradip Brahmbhatt
જયશ્રી રામ તાઃ૧૧/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભક્તિપુરને પકડી ચાલતાં,જીવને રાહ મળી જાય કૃપાની કેડી પાવન મળતાં,જન્મસફળ થઈ જાય ……………..ભક્તિપુરને પકડી ચાલતાં. ભાવના રાખી ભક્તિ કરતાં,ના આફત કોઇ અથડાય સાચી ભક્તિની રાહ એવી,જે સંતની કેડી દઈ જાય સંસારનો રાખી સહવાસ,જ્યાં અંતરથી ભક્તિ થાય જલાસાંઇની ભક્તિ નિરાળી,જેને જગતમાં છે પુંજાય …………….ભક્તિપુરને પકડી ચાલતાં. પિતાનો મેળવી પ્રેમ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on February 5, 2012 by Pradip Brahmbhatt
સાચો ભક્તિપથ તાઃ૫/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મનમાં રાખી શ્રધ્ધા ભાવના,મનથીપ્રીત પ્રભુથી રખાય ઉજ્વળ જીવન જીવવાને કાજે,સાચો ભક્તિપથ પકડાય ………………………………………..સાચો ભક્તિપથ પકડાય. સ્રરળતાનો સહવાસમળે,ને જીવનમાં શાંન્તિ મળી જાય પ્રેમથી પુંજન અર્ચન કરતાં,જીવ પર કૃપા પ્રભુની થાય …………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના. મન નિર્મળ ને તન નિખાલસ,ત્યાં માનવી મન હરખાય મોહ તરછોડી ને માયા મુકતા,અજબ શાંન્તિ મળી [...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on January 30, 2012 by Pradip Brahmbhatt
ભક્તિપ્રેમ તાઃ૩૦/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ સાચી રાહ જીવનમાં એવી,જીવને સદમાર્ગે લઈ જાય મળે કૃપા જલાસાંઇની જીવને,જેને ભક્તિપ્રેમ કહેવાય . ……………..સાચી રાહ જીવનમાં એવી. ઉગમણી ઉષાને પારખતા,પ્રભાતે સુર્યના દર્શન થાય ઉજ્વળકેડી મળેજીવનમાં,જ્યાં સાચીપુંજનવિધી થાય પ્રભાતનુ પહેલું કિરણ પડે ઘરમાં,દિવસ સુધરી જાય ભક્તિસાચી પ્રેમથી કરતાં,મળેલજન્મસફળ થઈ જાય . …………….સાચી રાહ જીવનમાં એવી. માયા જેને મળે પ્રેમમાં,કળીયુગમાં જીવ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 25, 2012 by Pradip Brahmbhatt
મળેલ સંગાથ તાઃ૨૭/૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ ભક્તિનો પકડ્યો મેં હાથ,મને મળી ગયો જીવનમાં સાથ જીવન જીવવાને કાજહવે,મેંતો માણીલીધો સાચો સંગાથ . ……………..ભક્તિનો પકડ્યો જ્યાં હાથ. નિત્ય સવારે નીજ મુખથી,શાંન્તિથી સ્મરણપ્રભુનુ થાય શીતળતાની સાંકળ મળતાં,જીવ સાચી ભક્તિએ સંધાય મોહ ને મનથી દુર કરતાં,જીવનમાં માયા અળગી થાય જલાસાંઇના સ્મરણમાત્રથી,જીવનીપળપળ પાવન થાય . …………….ભક્તિનો પકડ્યો જ્યાં હાથ. આજકાલની ના ઝંઝટ કોઇ,એ [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 23, 2012 by Pradip Brahmbhatt
શીતળતા તાઃ૨૩/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ લીધી કેડી જીવનમાં,જ્યાં પ્રેમ સાચો મળીજાય નિર્મળ રાહને મેળવી લેતાં,જીવન શીતળ થાય . ……………લીધી કેડી જીવનમાં. ઉજ્વળ જીવન સગે લેતાં,મોહમાયા ભાગી જાય શીતળતાનો સાથ મળતાં,આધીવ્યાધી દુર જાય એક કેડી જીવનમાં એ છે,જે ભળતરથી મેળવાય શ્રધ્ધા રાખી મહેનત કરતાં,દેહને રાહ મળી જાય . …………….લીધી કેડી જીવનમાં. લાગણીમોહને દુર કરતાં,સાચા સંસ્કારને સચવાય [...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on January 19, 2012 by Pradip Brahmbhatt
……………….बाबाका प्यार ताः१९/१/२०१२ प्रदीप ब्रह्मभट्ट बाबा मेरे बहोत निराले,सब भक्तोको प्यार करे आये जो चरणोंमें उनके,सुखशांन्ति जीवनमें दे ………….बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु. निर्मळप्रेमसे भक्ति जो करते,श्रध्धा मनके साथ आकर प्यार देते प्रभुका,होजाये जीवका कल्याण मीलतीरहेम भक्तोकोदीलमें,और भेदभाव दुरजाय पाकर प्रेम बाबाका दीलसे,खुशहाल जीवनहो जाय ………….बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 16, 2012 by Pradip Brahmbhatt
. . . . . . . . . . . ………………ભજન ભોલેનાથનું તાઃ૧૬/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ હર હર ભોલેનાથનુ ભજન કરુ હું આજ ……..નિર્મળપ્રેમથી કૃપા મેળવવા સ્મરણ કરું દીનરાત ………………….ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ. અગ્નીકુંડમાં સીતા બળાતા,દીધા માતાના અનેક સ્વરૂપ જીવન ઉજ્વળ કરવા કાજે,ભોલે ભક્તિ દીધી છે અનુકુળ મોહમાયાના બંધન ના [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 15, 2012 by Pradip Brahmbhatt
ભક્તિ ભાવ તાઃ૧૫/૧/૨૦૧૨. પ્રદીપ બ્રહ્મભટ્ટ સ્નેહની શીતળતા સચવાતા,સાચો પ્રેમ જીવને મળી જાય કુદરતની આછે કૃપા નિરાળી,સાચી ભક્તિભાવે મળી જાય . ……………..સ્નેહની શીતળતા સચવાતા. નિર્મળતાનો સંગ રાખતાં જીવનમાં,સાથ સૌનો મળીજાય ઉમરાને ઓળંગતા પહેલા,જીવને સાચો માર્ગ મળી જાય મહેંક મળે જીવનમાં માનવતાની,ને જન્મસફળ થઈજાય ભક્તિભાવ એજ સાચીકેડી જીવની,મુક્તિમાર્ગ મળી જાય . ……………..સ્નેહની શીતળતા સચવાતા. કળીયુગની કાતરને પારખતા,મોહમાયા દુર [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 12, 2012 by Pradip Brahmbhatt
………………..સ્મરણ રામનું તાઃ૧૨/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભજન કરી લે પ્રભુરામનું,ના મોહ માયા કોઇ વળગશે મુક્તિમાર્ગની આંગળી ચીંધશે,જ્યાં જલાસાંઈને ભજશે . ………………….ભજન કરી લે પ્રભુરામનું. મનમાં આશા એક રાખજે,આ જીવને ભક્તિરાહ તું દેજે શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,સાચા સંતની કૃપાય મળશે દેહને મળેલ આ માનવ જન્મ,સાર્થક જીવનથી તું કરજે મળશે કૃપા જ્યાં પ્રભુરામની,જીવથી મોક્ષના દ્વાર ખુલશે . [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 2, 2012 by Pradip Brahmbhatt
તીર્થધામ તાઃ૨/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ શરણું મારે છે જલાસાંઇનું,જીવને મુક્તિમાર્ગ મળી જાય મોહમાયાના બંધન ભાગે,જ્યાં સાચુ તીર્થધામ સહેવાય . ………..શરણું મારે છે જલાસાંઇનું. કરુણાસાગર આવે અવતારી,ઉજ્વળ જન્મ કરવા કાજ જીવને મળતા અનેક માર્ગમાં,મળે ભક્તિમાર્ગનો સાથ તન મનને જ્યાં શ્રધ્ધા મળે,ત્યાં પાવનકર્મ થતાં જાય ઉજ્વળ જીવતરની કેડી મળે,જ્યાં પવિત્રતીર્થ સ્પર્શાય . ……….શરણું મારે છે જલાસાંઇનું. [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on December 26, 2011 by Pradip Brahmbhatt
………………………..સાચુ શરણું તાઃ૧૫/૧૨/૨૦૧૧ (દુબાઇ) પ્રદીપ બ્રહ્મભટ્ટ શરણુ મારે બાબા સાંઇનું,ને ગરવુ છે શેરડી ગામ ભક્તિપ્રેમની કડી બતાવી,દીધુ ભક્તોને સુખધામ . ……………………………………….શરણુ મારે બાબાસાંઇનું. મળી પ્રીત માનવતાની,જે જીવનો કરી જાયઉધ્ધાર માયામોહની લાલચછુટતાં,જીવનુ થઈજાયકલ્યાણ અલ્લા ઇશ્વરને એક બતાવી,દીધો માનવતાનો સંગ ઉજ્વળ જીવને માર્ગ ચીંધી,રાખ્યો મનુષ્ય સંગે રંગ . . …………………………………………..શરણુ મારે બાબાસાંઇનું. નિત્ય સવારે પુંજન કરતાં,પ્રેમ તેમનો મળી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on December 13, 2011 by Pradip Brahmbhatt
. શીવજીની ભક્તિ તાઃ૨૯/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભોલેનાથની ભક્તિ કરતાં,જીવને શાંન્તિજ થાય કૃપા કેડી જીવનમાં મળતાં,જન્મસફળ થઇ જાય . ……………ભોલેનાથની ભક્તિ કરતાં. પ્રેમની રાહ પ્રભુથી મળતાં,આજીવ નાભટકી જાય મુક્તિકેરા દ્વારખુલતાં,મળેલ જન્મ સફળ પણથાય ૐ નમઃશિવાય સ્મરણથી,જીવેઅનંત શાંન્તિથાય ધુપદીપ અર્ચન સહવાસે,અમૃત જીવન થઇ જાય . ……………ભોલેનાથની ભક્તિ કરતાં. સોમવારની શીતળ સવારે,શંખનાદ જગે સંભળાય આંખ ખોલી દર્શનકરતાં,શિવજીની કૃપાય મળીજાય મા પાર્વતીની અસીમકૃપાએ,સ્વર્ગીય [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 23, 2011 by Pradip Brahmbhatt
. સાર્થક જન્મ તાઃ૨૩/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ આંટીધુટી તો અડીને ચાલે,ના કળીયુગમાં છટકાય જન્મ સાર્થક સાંઇ સંગે,સાચી શ્રધ્ધા એ મળી જાય . ……………આંટીધુટી તો અડીને ચાલે. નિત્યસવારે ધુપદીપનીએક જ્યોતે,બાબા રાજી થાય વંદન કરતાં ચરણે સાંઇને,પ્રદીપને [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 13, 2011 by Pradip Brahmbhatt
. . . . . . . . . . . . . बाबाके द्वार ताः१३/१०/२०११ प्रदीप ब्रह्मभट्ट बाबा में तेरे द्वार पे आया,प्रेम तुम्हारा पानेको सच्चेदीलसे सांइ जपके,मुक्ति मागने आया हु ओबाबा मेरे,ओभोलेसांइ,भक्तिप्रेम मैं लाया हु . [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 13, 2011 by Pradip Brahmbhatt
. . . . . . . . . જલારામની ભક્તિ તાઃ૧૩/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં,રામનામનો કરતાં દીપ માનવદેહને મળી છે જીત,એજ સાચીછે ભક્તિની રીત . [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on October 5, 2011 by Pradip Brahmbhatt
. ભક્તની ભક્તિ તાઃ૫/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ દેહ મળે માનવનો જીવને,ત્યારે માર્ગ ઘણાજ દેખાય કયા માર્ગે ક્યાં જવાય,એતો અનુભવથીજ સમજાય . ………….દેહ મળે માનવનો જીવને. ઉજ્વળ જીવન દેવા સંતાનને,સંસ્કારથી જ સચવાય માબાપને આદર દેતા જીવનમાં,સાચી રાહ મળી જાય મળતાં માયા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »